1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

સન એલર્જી

સન એલર્જી
N.D
- સામાન્ય રીતે લોકોન એ શિયાળાનો તડકો ખૂબ જ ગમતો હોય છે. આવા સમયે લોકો ખુલ્લા તડકામાં વધુ રહે છે. જે આગળ જતા સન એકર્જીનુ રૂપ લે છે.

- આ તડકો સારો લાગે છે, પરંતુ તે ખૂબ કડક હોવાથી ત્વચાને બાળી નાખે છે.

- સન એલર્જી થાય તો સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો જોઈએ. રાજધાનીના વાતાવરણ મુજબ 20-30 એસપીએફવાળા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.

- બને ત્યાં સુધી ત્વચાને ઢાકી રાખો.

- શિયાળામાં વધુ તરસ નથી લાગતી, છતા પાણી પીવાનુ ધ્યાન રાખો.
About Writer
નઇ દુનિયા