Webdunia - Bharat's app for daily news and videos

Install App

Eye care tips: આંખને હેલ્દી બનાવવા માટે આ 5 ફૂડસનો કરો સેવન

સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (15:55 IST)
Eye care tips: બિઝી શેડયૂલ અને વર્ક લોડના કારણ આંખમાં ઘણા પ્રકારની પરેશાની થવા લાગે છે. આટલુ જ નહી વધતા કંપટીશનના કારણે બાળકોની આંખના આરોગ્ય પર ખરાબ અસર પડી રહ્યુ છે. ડૉક્ટરની સલાહ સિવાય પણ કેટલાક એવા ફૂડસ છે, જેના સેવનથી આંખોને સ્વસ્થ રાખી શકાય છે.
 
માછલીઃ જો તમે નોન-વેજ ખાઓ છો તો આંખોને સ્વસ્થ રાખવા માટે તમે માછલીનું સેવન કરી શકો છો. તેમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી આંખોમાં ડ્રાઈનેસની સમસ્યા રહેતી નથી.
 
ગાજર- આંખોની રોશની વધારવા ગાજર કારગર ગણાય છે. તેમા રહેલ વિટામિન એ અને બીટા કેરોટીન આંખના આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમે ગાજરનો સલાદ શાક 
 
અને જ્યુસના રૂપમાં સેવન કરી શકો છો. 
 
બદામ- તેમાં રહેલ વિટામિન એ તે અણુઓથી અમારી રક્ષા કરે છે. જે હેલ્સી ટિશૂજને નુકશાન પહોંચાડે છે. બદામને ખાવાના ઘણા બીજા હેલ્થ બેનિફિટસ પણ છે. દરરોજ 3 થી 4 પલાળેલા બદામ ખાવા જોઈએ. 
 
પપૈયું- તેમાં રહેલ વિટામિન સી અને એંટીઑક્સીડેંટસ આંખો માટે ખૂબ જરૂરી ગણાય છે. આ બન્ને જ આંખને ઘણા રોગોથી બચાવે છે. પપૈયું ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તેથી તે તમારા બાળકને પણ ખવડાવી શકો છો. 
 
સંતરા- વિટામિન સી ભરપૂર સંતરા પણ આંખો માટે ફાયદાકારી હોય છે/ સંતરાના તાજા રસ રક્ત વાહિનીને સ્વસ્થ રાખે છે. 

વધુ જુઓ..

NTA એ NEET UG 2026 નું પરિણામ કર્યું જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ થયા પાસ, પંજાબનો આર્યન અને હરિયાણાનો પંશુલ બન્યા ટોપર

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

હું ભોજન કરી લઉં તો શું બદલાઈ જશે?" સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કરવાનો કર્યો ઇનકાર, હાઈકોર્ટમાં થઈ સુનાવણી

ગેસ સિલિન્ડર તમારા ઘરે 10 મિનિટમાં પહોંચાડવામાં આવશે! ઇન્સ્ટામાર્ટ અને HPCL એ એક નવી સેવા શરૂ કરી છે; તમારો ઓર્ડર કેવી રીતે બુક કરવો તે જાણો.

પુરી જગન્નાથ રથયાત્રા દરમિયાન નાસભાગ: એક ભક્તનું ગૂંગળામણથી મૃત્યુ, અનેક ઘાયલ થવાની આશંકા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments