Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગળાની ખરાશ અને ખાંસી શરદી ઠીક કરીને ઈમ્યુનિટી પણ વધારે છે આ આયુર્વેદિક ઉકાળો

Updated: બુધવાર, 21 એપ્રિલ 2021 (17:00 IST)
કોરોના વાયરસના વધતા કેસોને જોતા લોકો કોરોના ગાઈડલાઈંસને ફોલો કરવાની સાથે ઘણા હેલ્થ ટીપ્સ પણ ટ્રાઈ કરી રહ્યા છે. જેનાથી તેની ઈમ્યુનિટી વધી શકે ઈન્યુનિટી વધારવામાં આયુર્વેદિક ઉપાયથી સારું 
નથી. ગળા ખરાબ થતા અને તાવથી ઈમ્યુનિટી નબળી હોય છે. જેનાથી કોરોના ઈંફેકશનનો ખતરો વધી જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે. એક એવો આયુર્વેદિક ઉકાળો જે તમારા ખરાબ ગળાને ઠીક 
કરવાની સાથે તમારી ખાંસી શરદી પણ ઠીક કરી નાખશે. 
 
સામગ્રી 
2 લવિંગ, 2 કપ પાણી, 2  નાની ચમચી આદુંનો રસ, 1 નાની ચમચી કાળી મરી પાઉડર, 3-4 તુલસીના પાન, ચપટી તજ પાઉડર 
 
આ રીતે બનાવો- સૌથી પહેલા મધ્યમ તાપમાં એક પેનમાં પાણી ઉકાળવા માટે રાખો. પાણીમાં ઉકાળ આવતા જ આદુનો રસ અને તુલસીના પાન નાખી ઉકાળો. આદું અને તુલસીને સારી રીતે ઉકળવા દો. આશરે 
 
3-4 મિનિટ પછી કાળી મરી પાઉડર અને લવિંગ નાખો. ધીમા તાપ પર 2 મિનિટ સુધી ઉકાળો અને પછી તાપ બંદ કરી નાખો. તૈયાર છે ગરમાગરમ ઠંડ દૂર કરતો ઉકાળો. ઉપરથી ચપટી તજ પાઉડર પી લેવું.
 
ક્યારે પીવું 
ઘણા લોકોને ખાલી પેટ ઉકાળા પીવાથી પેટની પરેશાનીઓ શરૂ થઈ જાય છે. તેથી સૌથી સેફ રીત છે પછી ઉકાળો પીવું.  તમે દિવસમાં બે વાર ચાની જગ્યા ઉકાળાને પી શકો છો. તમે ઈચ્છો છો તો તેમાં થોડો દૂધ 
નાખી તેને ચા ની રીતે પણ પી શકો છો.  

વધુ જુઓ..

CJP ના સ્થાપક અભિજીત દિપકે 15 ઓગસ્ટે શિક્ષણ ચળવળ શરૂ કરશે; જાણો તે શા માટે અને ક્યાંથી શરૂ થશે, અને તેની યોજના શું છે?

Gold-Silver Rate Today: સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર તેજીમાં છે! આ અઠવાડિયે ભાવ ક્યાં સુધી જઈ શકે છે તે જાણો

Independence Day 2026: લાલ કિલ્લા પરથી પહેલી વાર વંદે માતરમ ગૂંજશે, Gen Zને આમંત્રણ આપવામાં આવશે

Donald Trump નુ થઈ શકતુ હતુ મર્ડર ? તુર્કી થી કેટરિંગ કાર્ટમાં સંતાઈને ભાગ્યા હતા, જાણો એવુ તે શુ થયુ હતુ

ભારે ગરમીનો 90 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે, જુલાઈ આ દેશમાં સૌથી ગરમ મહિનો રહ્યો છે, જેમાં 15,000 એકરમાં આગ ફેલાઈ ગઈ છે.

વધુ જુઓ..

Dashama Sthapana Muhurat 2026 - ક્યારથી શરૂ થશે દશામાનુ વ્રત ? જાણો શુભ મૂહુર્ત, પૂજા સામગ્રી અને દશામાની પૂજા વિધિની સમ્પૂર્ણ માહિતી

Dashama Vrat Katha Gujarati - દશામાં વ્રત કથા/ દશામાની વાર્તા

માસિક શિવરાત્રી પર ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે, કરો આરતી અને આ શક્તિશાળી મંત્રોનો કરો પાઠ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 ઓગસ્ટ, 2026

Dashama Vrat - દશામા વ્રત પૂજન કેવી રીતે કરવો, જાણો 11 કામની વાત

આગળનો લેખ
Show comments