Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેહંદીના આરોગ્ય અને બ્યૂટીના 7 ફાયદા

બુધવાર, 8 ઑગસ્ટ 2018 (11:46 IST)
હાથ પર રચતી સુંદર મેહંદીના તો તમે દીવાના હશો જ- તેના આરોગ્ય અને બ્યૂટીના ફાયદા જાણશો તો વધારે પસંદ કરશો. જાણૉ તમારા આરોગ્ય અને સૌંદર્યને નિખારવામાં કેટલી કારગર છે મેહંદી તમને સ્ટ્રેસ હોય તો હાથ પર મેહંદી રચાવવાથી સારું લાગે છે અને સ્ટ્રેસ દૂર થશે. 
1. લોહી સાફ કરવા માટે મેહંદીને ઔષધિની રીતે પ્રયોગ કરાય છે. તેના માટે રાત્રે સાફ પાનીમાં મેહંદી પલાળી રાખો અને સવારે તેને ગાળીને પી લેવી. 
ALSO READ: બંગડી, ઝાંઝર અને વીંછીયો ફક્ત સુહાગની નિશાની જ નથી, આની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને નવાઈ પામશો
2. માથાના દુખાવા કે માઈગ્રેન જેવી સમસ્યા માટે મેહંદી એક સરસ વિક્લ્પ છે. ઠંડક ભરેલી મેહંદીને વાટીને માથા પર લગાવવાથી ખૂબ ફાયદો થશે. 
 
3. ઘૂટણ કે સાંધાના દુખાવાની સમસ્યા થતા પર મેહંદી અને એરંદાના પાનને સમાન માત્રામાં વાટી લો અને આ મિશ્રણને હળવું ગરમ કરી ઘૂટંણ પર લેપ કરવું. 
 
4. શરીરના કોઈ સ્થાન બળી જતાં મેહંદીના છાલ કે પાન લઈને વાટી લો.અને લેપ તૈયાર કરી લો. આ લેપ બળેલા સ્થાન પર લગાવવાથી ઘા જલ્દી ઠીક થઈ જશે. 
 
5. મેહંદીમાં દહીં, આમળા પાઉડર, મેથી પાઉડર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. અને તેને વાળમાં લગાવવું 1 થી 2 કલાક રાખ્યા પછી વાળ ધોઈ લો. આવું કરવાથી વાળ કાળા, ઘના અને ચમકદાર હોય છે. 
 
6. તાસીર ઠંડી હોવાના કારણે મેહંદીનો ઉપયોગ શરીરમાં વધેલી ગર્મીને ઓછુ કરવામાં કરાય છે. હાથ અને પગના તળિયેમાં મેહંદી લગાવવાથી શરીરની ગરમી ઓછી થઈ જાય છે. 
 
7. તે સિવાય મેહંદીના તાજા પાનને તોડીને સાફ પાણીમાં પલાળી અને રાતભર રાખ્યા પછી તેને ગાળીને પીવું. આ પ્રયોગ પણ શરીરની ગર્મી દૂર કરવામાં મદદગાર છે. 

વધુ જુઓ..

Gujarat Local Body Election 2026 Voting Live : Election માં ક્યાંક ગરમીનો પ્રકોપ, તો ક્યાંક સુવિધાઓના અભાવે જનતાનો રોષ

ભાજપ ગંદી રાજનીતિ રમી રહી છે... બંગાળની ઓળખ પર હુમલો થઈ રહ્યો છે,' અરવિંદ કેજરીવાલનો મુખ્ય આરોપ

ગરમીને કારણે, દેવતા સુતરાઉ કપડાં પહેરાવાયા છે, ઠંડા ભોજનનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને કાશીના મંદિરોમાં એસી અને કુલર છે

જામનગરમાં ચૂંટણી દરમિયાન તણાવ, વોર્ડ નં. 15 અને લખતર ગામે કાર્યકરો વચ્ચે અથડામણ

CSK vs GT Live Score Updates: સંજુ સેમસન અને રુતુરાજ ગાયકવાડ ઇનિંગની શરૂઆત કરી રહ્યા છે, લાઇવ સ્કોર અહીં જુઓ.

વધુ જુઓ..

Aaj nu panchang - આજનુ પંચાગ -26 એપ્રિલ

Mohini Ekadashi 2026: 27 એપ્રિલના રોજ રાખવામાં આવશે મોહિની એકાદશી વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પારણનો સમય

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments