શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
ઘરેલુ ઉપચાર
Written By
Last Modified:
શુક્રવાર, 18 મે 2018 (09:30 IST)
સંબંધિત સમાચાર
Light પડેલ મેહંદીને આ ટીપ્સથી કાઢવી (Tips)
માત્ર 2 રૂપિયામાં મેળવો ગોરી ત્વચા
ગુજરાતમાં ગરમીનો પારો 44 પર ગયો, રેડ એલર્ટ જાહેર
સૌદર્ય માટે વિક્સના આ 8 ચમત્કારિક ઉપાય(See Video)
ગરમીને લીધે અમદાવાદના નવા બનેલા રોડ પરનો ડામર પીગળી ગયો
ગરમી આવી ગઈ, 10 સરળ ટિપ્સ ખાસ તમારા માટે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગોવાથી 245 લીટર દારૂ ભરી વેચવા વડોદરા આવ્યો, પોલીસની મોટી કાર્યવાહી
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂના ધંધાને અંજામ આપતા તત્વો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. તેવી જ એક વધુ ઘટનામાં ગોવાથી 245 લીટર દારૂ ભરી વડોદરામાં વેચાણ માટે લાવવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. શહેર પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી એક આરોપીને ઝડપી પાડી મોટો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
સુરતમાં રાત્રે ‘આંખો અંજાવી દેતી’ વ્હાઈટ LED લાઈટ સામે કડક કાર્યવાહી
સુરત, શહેરમાં રાત્રે ડ્રાઈવિંગ વખતે અતિ તેજ અને ગેરકાયદે રીતે લગાવવામાં આવેલી વ્હાઈટ LED લાઈટને કારણે સામે આવતા વાહનચાલકોના દ્રષ્ટિ પર પ્રભાવ પડે છે અને અકસ્માતના જોખમ વધે છે, તે મુદ્દાને લઈને સુરત RTO અને ટ્રાફિક પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરવી શરૂ કરી છે.
બગદાણા હુમલા કેસમાં જામીન અરજી પર આજે સુનાવણી
ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલ હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગુનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.
IND vs ENG Final : અંગ્રેજોની કરી 'ધુલાઈ', ટીમ ઈન્ડિયા ફરી બની 'વર્લ્ડ કિંગ': U19 વર્લ્ડ કપમાં ભારતનો ડંકો
ભારતીય યુવા બ્રિગેડે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ક્રિકેટ જગતમાં ભારતનું ભવિષ્ય અત્યંત સુરક્ષિત છે. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને 100 રનથી માત આપીને ૬ઠ્ઠી વખત ICC અંડર-૧૯ વર્લ્ડ કપ ટ્રોફી પર પોતાનો કબજો જમાવ્યો છે
હરારેમાં વૈભવનું તોફાન: 14 વર્ષના ‘વંડર બોય’એ ફાઈનલમાં 175 રન ફટકારી ક્રિકેટ જગતને હચમચાવી દીધું
ભારતના વંડર બોય વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે શાનદાર સદી ફટકારીને ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે.
ધર્મ
Shaniwar Na Upay: ચિત્રા નક્ષત્ર અને શનિવારનો શુભ સંયોગ, આ ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક સમસ્યા થશે દૂર
Saturday Remedies to Attract Wealth: આજે, 7 ફેબ્રુઆરી, ખૂબ જ શુભ દિવસ છે. આજે ચિત્રા નક્ષત્ર પ્રભાવમાં રહેશે, જેના કારણે તમે કેટલાક ખાસ ઉપાય કરી શકો છો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, વિશેષ દિવસોમાં કરવામાં આવતા ઉપાયો વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવામાં અત્યંત મદદરૂપ માનવામાં આવે છે
શનિ ચાલીસા - shani chalisa gujarati
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ
મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ભગવાન ભોલેનાથની આરાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો શિવભક્તો પોતાની રાશિ મુજબ શિવજીને પ્રિય વસ્તુઓ અર્પણ કરે, તો તેનું ફળ અનેકગણું વધી જાય છે. ચાલો જાણીએ કઈ રાશિના જાતકોએ કેવી રીતે કરવી જોઈએ પૂજા.
Maha Shivratri: મહાશિવરાત્રી પર ઘરે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ
Maha Shivratri: મહાશિવરાત્રીના દિવસે મંદિરોમાં ભારે ભીડ હોય છે, ત્યારે ઘણા ભક્તો ઘરે જ પાર્થિવ શિવલિંગ (માટીનું) બનાવીને અથવા ઘરમાં રહેલા શિવલિંગની પૂજા કરવાનું પસંદ કરે છે. શાસ્ત્રો અનુસાર, ઘરે શિવ પૂજા કરવાથી પરિવારમાં સકારાત્મક ઊર્જા અને સુખ-શાંતિ આવે છે.
Maha Shivratri 2026: મહાશિવરાત્રીનું મહત્વ, પૂજા વિધિ અને જાણો શું છે ચાર પ્રહરની પૂજાનો સમય
મહાશિવરાત્રી એટલે દેવોના દેવ મહાદેવ અને શક્તિના મિલનનો ઉત્સવ. ફાગણ વદ તેરસના દિવસે ઉજવાતી આ રાત્રિ આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે 2026માં મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પર શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.