Webdunia - Bharat's app for daily news and videos

Install App

Teeth Health - જાણો દાંત શા માટે થઈ જાય છે પીળા આ રીતે કરવી સારવાર

સોમવાર, 12 એપ્રિલ 2021 (20:51 IST)
દાંતના પીળા પડવું કોઈ નવી સમસ્યા નહી છે. દુનિયામાં સામાન્ય રીતે બધા લોકો આ સમસ્યાથી પસાર હોય છે. દાંત અમારી પર્સનેલિટીનો મુખ્ય ભાગ હોય છે. તેથી લોકો તેને આરોગ્યકારી સાફ, સફેદ અને સુંદર રાખવાની કોશિશ કરે છે. પીળા દાંતથી છુટકારો મેળવા માટે હમેશા ટીથ વાઈટનિંગનો સહારો લે છે. પણ ઘણા લોકો આ તરીકા પર વિશ્વાસ નહી કરે છે. કારણ કે તેમનો માનવું છે કે તેનાથી દાંતના આરોગ્યને પણ નુકશાન પહોંચે છે. તે સિવાય પણ રીત છે તેનાથી દાંતને સફેદ અને ચમકદાર બનાવી શકાય  છે. 
તેની સારવાર કરવાથી પહેલા જરૂરી છે કે અમે તેના કારણ પણ જાણીએ. 
- વધારે કૉફી અને કાર્બ યુક્ત આહાર 
- દાંતના સતત ઉપયોગના કારણે ઈનેમલનો પાતળું થવું. 
- ચમ્મચમાં હળદર પાઉડર અને ગિલાસમાં રાખેલું હળદર પાણી. 
- ઉમ્રની સાથે દાંતનો પીળું પડી જવું. 
- કોઈ દવાના રિએક્શનના કારણથી 
 
આ રીતે મેળવો સફેદ અને સ્વસ્થ દાંત 
1. સફરજનનો સિરકો- એક અભ્યાસ પ્રમાણે સફરજનનો સિરકો દાંતને સફેદ કરવામાં ફાયદાકારી જરૂર સિદ્ધ થઈ શકે છે. પણ તેનો ઉપયોગ ન્યૂનતમ માત્રામાં થવું જોઈએ 
 
અને નિયમિત નહી થવું જોઈએ કારણકે આ દાંતની સતહને નુકશાન પહોંચાડે છે. 
2. બ્રશ કરવું- સ્વસ્થ દાંતને સફેદ કરવાનો પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. 
3. સ્વસ્થ ડાઈટ વિટામિન સી, ફાઈબર, ફળ અને શાકથી ભરપૂર ડાઈટ લેવી જોઈએ. આ તમારા દાંતના સ્વાસ્થયની સાથે સાથે શરીર માટે પણ ફાયદાકારી સિદ્ધ થશે. બેરીજ, કૉફી, ચુકંદર જેવી 

વધુ જુઓ..

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

Explainer: રામ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ સામેલ છે ? જાણો બધા સભ્યોના નામ અને તેમના અધિકાર

ઈ-રિક્ષા બંધ કરાવનાર BAT-BMS એપ સામે સરકારે કડક કાર્યવાહી કરી, તેને દૂર કરવાના આદેશ, જાણો સમગ્ર મામલો

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments