Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફક્ત એક લસણની કળી અને તમારો બધો થાક થઈ જશે દૂર

what happen to keep garlic under pillow

શનિવાર, 2 ડિસેમ્બર 2017 (12:56 IST)
લસણનો પ્રયોગ દરેક ઘરમાં કરાય છે. લસણમાં ઘણા એવા પોષક તત્વ હોય છે જેનાથી આપણા સ્વાસ્થયને પુષ્કળ લાભ મળે છે. લસણનું  સેવન દરરોજ કરવુ જોઈએ. આ આપણને ઘણા રોગોથી બચાવે છે. આ આપણી ધમનીઓને સાફ કરે છે.  પણ શું તમે ક્યારે સાંભળ્યું છે કે ઘણા લોકો લસણને સૂતા પહેલા ઓશીકા નીચે પણ મુકે છે . જી હા, ઘણા લોકો સૂતા પહેલા લસણને  ઓશીકા નીચે મુકે છે. 
 
લોકો આવું એ માટે કરે છે કારણકે ઓશીકા નીચે લસણ મુકવાથી ઉંઘ સારી આવે છે. આ ઉપરાંત લોકો એને સૌભાગ્ય માટે પોતાના ખિસ્સામાં મુકે છે. લસણને ઓશીકા નીચે મુકવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. લસણના બીજા પણ ઘણા ફાયદા છે. લસણમાંથી આપણને એલ્લીસિન મળે છે. જે લસણમાં સૌથી શકતિશાળી યૌગિક ગણાય છે. એને મસળીને તેનુ સેવન કરવાથી  આપણી શક્તિ વધી જાય છે. પણ  જ્યારે તમે એને શેકીને કે સીઝવીને ખાશો તો એના ગુણ નષ્ટ થઈ જાય છે. લસણને ખાતા પહેલા એને 15 મિનિટ માટે વાટીને  મૂકી દો અને પછી ખાવો.  

લસણના પીણાનો પણ ઉપયોગ કરો 
 
જો તમે વધુ થાક અનુભવી રહ્યા હોય કે શરીરમાં વધુ દુખાવો થઈ રહ્યો છે તો આવામાં તમે લસણના પીણાનો ઉપયોગ કરી શકો છો. 
 
જરૂરી સામાન 
 
- 1 ગ્લાસ દૂધ 
- 1 લસણની કળી(વાટેલી)
- 1 ચમચી મધ 
 
કેવી રીતે બનાવશો 
 
સૌ પહેલા લસણને સારી રીતે વાટી લો અને તેમા દૂધ મિક્સ કરો. પછી તેને 3 મિનિટ ઉકાળો અને પછી તેને તાપ પરથી ઉતારી લો. હવે ગ્લાસમાં મધ નાખો અને પીવો. 

વધુ જુઓ..

ભારતમાં 100 નવા ઔદ્યોગિક ઉદ્યાનો બનાવવામાં આવશે, સરકારે ભાવ્ય યોજના માટે મુખ્ય માર્ગદર્શિકા જારી કરી

MI vs RR- રાજસ્થાન આજે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે મુંબઈ સામે ટકરાશે.

તેલંગાણામાં ગરમીએ હાહાકાર મચાવ્યો... ગરમીના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત, સરકારે 4 લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું

Nautapa 2026 Start Date- આવતીકાલે, 25 મે ના રોજ, સૂર્ય દેવ અગ્નિ પ્રજ્વલિત કરશે, નૌતપ શરૂ થશે, અને રોહિણી નક્ષત્રમાં પ્રવેશથી પૃથ્વી બળી જશે.

હેમકુંડ સાહિબના દરવાજા ખુલ્યા, 5,000 થી વધુ ભક્તોએ દર્શન કર્યા

વધુ જુઓ..

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 મે 2026

શનિવાર નો મંત્ર

Adhik Maas 1st Saturday Upay: અધિક માસના પહેલા શનિવારે આ એક વસ્તુનું દાન કરો, તેનાથી શનિની સાડા સતી અને ધૈય્યની નકારાત્મક અસરો ઓછી થશે.

Aaj Nu Panchang-આજનુ પંચાગ -23 મે 2026

આગળનો લેખ
Show comments