Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy World Sleep Day- Sleeping Without A Pillow- વગર ઓશીંકા સૂવો છે ફાયદાકારી, આ રહ્યા 5 ફાયદા

શુક્રવાર, 13 માર્ચ 2020 (10:08 IST)
તમને વર્ષોથી માથાની નીચે ઓશીંકા લગાવીને સૂવાની ટેવ છે, અને જો તમે વિચારો છો કે વગર ઓશીંકાથી ગરદનમાં દુખાવો થઈ શકે છે, તો તમે ખોટા છો. પણ વગર ઓશીંકા સૂવાથી તમને ઘણા શારીરિક અને માનસિક લાભ થઈ શકે છે. જો તમે અત્યાર સુધે અજાણ છો, તો જાણો વગર ઓશીંકા સૂવાથી હોય છે કયાં 5 ફાયદા 
1. જો તમે હમેશા પીઠ, કમરની આસપાસની માંસપેશીઓમાં દુખાવો લાગે છે તો વગર ઓશીંકાના સૂવો શરૂ કરવું. આમ તો આ સમસ્યા કરોડરજ્જુની હાડકાના કારણે હોય છે. જેના મુખ્ય કારણ તમારા સૂવાની સ્ટાઈલ છે. વગર ઓશીંકા સૂવાથી કરોડરજ્જુ સીધું રહેશે અને તમારી આ સમસ્યા ઓછી થઈ જશે. 
 
2. સામાન્ય રીતે ગરદન અને ખભાના સિવાય પાછલા ભાગમાં દુખાવો ઓશીંકાના કારણે હોય છે. વગર ઓશીંકા સૂતા પર આ અંગમાં લોહી સંચાર સારું થશે  અને તમે દુખાવાથી છુટકારો મેળવી શકશો. 
 
3. ઘણીવાર ખોટા ઓશીંકા ઉપયોગ તમને માનસિક સમસ્યા પણ આપી શકે છે. જો ઓશીંકા કઠડ છે તો આ તમારા મગજ પર ખૂબ દબાણ બનાવી શકે છે જેનાથી માનસિક વિકાર થવાની શકયતાઓ વધી જાય છે. 
 
4. વિશેષજ્ઞોનો માનવું છે કે વગર ઓશીંકા સૂવો તમને નિર્બાધ રૂપથી સારી ઉંઘ લેવામાં મદદ કરે છે, અને તમે સારી ગુણવત્તાની સાથે આરામદાયક ઉંઘ લઈ શકો છો. જેનો અસર તમારા મૂડ અને સ્વાસ્થય પર પડે છે. 
 
5. જો તમે ઉંઘમાં તમારો ચેહરો ઓશીંકાની તરફ કરીને કે ઓશીંકામાં મોઢું નાખીને સૂવો છો તો આ ટેવ તમારા ચેહરા પર કરચલીઓ કરી શકે છે. તે સિવાય આ રીતે તમારી ચેહરા પર કલાકો સુધી દબાણ બનાવી રાખે છે. જેનાથી લોહી સંચાર પ્રભાવિત હોય છે અને ચેહરાની સમસ્યાઓ ઉભરે છે. 

વધુ જુઓ..

હવામાન વિભાગની મોટી આગાહી: 1 જુલાઈ સુધી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘમહેર, આજે જાણો ક્યા પડશે વરસાદ

IND W vs BAN W: ભારતીય વિમેન્સે સેમીફાઈનલની આશા જીવંત રાખી, બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું

કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક, પોલીસે ખુલાસો કર્યો કે લોહગઢ કિલ્લામાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું

જીજાની ક્રૂરતા અને છેતરપિંડીનો સનસનાટીભર્યો ખુલાસો, પોલીસે આરોપી સહિત 3 લોકો સામે FIR નોંધી.

મહારાષ્ટ્ર સરકારે લગ્ન કાર્ડ પર કન્યા અને વરરાજાની જન્મ તારીખનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવ્યો છે.

વધુ જુઓ..

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

શુક્રવારના દિવસે ચંપક દ્વાદશી અને સિદ્ધ યોગ, સુખ સૌભાગ્યની થશે પ્રાપ્તિ જો કરશો આ ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26 જૂન 2026

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments