શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 16 નવેમ્બર 2016 (10:38 IST)

નોટ બદલાઈ રહ્યા છો તો , આજથી આંગળી પર લાગશે સ્યાહી

દેશમાં 1000 અને 500ના નોટ બેન કરવાના મુદ્દા પર જનતાને થઈ રહેલ પરેશાનીઓને જોતા એક નવી જાહેરાત 
RBI એ સાફ કર્યું કે પૈસા કાઢ્તા લોકોની આંગળી પર નહી પણ જે નોટ બદલવા આવી રહ્યા છે તેમના આંગળી પર સ્યાહી લગાવશે.

આર્થિક બબાતોના સચિવ શશિકાંત દાસએ મંગળવારે જણાવ્યું કે કેટલાક લોકો નોટ બદલવા માટે વાર-વાર બેંકૅ પહોંચી રહ્યા છે ,  આ કારણે નવા લોકોને નવા નોટ હાસેલ કરવામાં મુશ્કેલી આવી રહી છે. દાસ એ જણાવ્યું કે આ વાતની જાણકારી છે કે બંકના બહાર લાંબી-લાંબી લાઈલો લાગેલી છે. જો એક જ માણ્સ વાર-વાર બેંકમાં પૈસા લેવા આવશે તો બીજાને મુશકેલી આવશે . 
 
એને કીધું કે સરકારે આ વાતનું સમાધાન કાઢી દીધું છે. એ દેશના નાણા સચિવની જાહેરાત કરી છે નોટ બદલાતા માણસના હાથમાં સ્યાહી લાગશે. જેમ વોટિંગના સમયે આંગળીમાં લગાય છે. આથી એક માણસ વાર-વાર પૈસા લેવા નહી આવશે.  અને દરેક માણસને પૈસા બદલાવાના અવસર મળશે અને લોકોની પરેશાનીઓ ઓછી થશે .