શનિવાર, 22 ફેબ્રુઆરી 2025
0

PM Modi at SOUL Leadership Conclave : દરેક ભારતીય 'વિકસિત ભારત' માટે સખત મહેનત કરી રહ્યો છે: SOUL લીડરશિપ કોન્ક્લેવમાં PM મોદી

શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2025
0
1
Sonia Gandhi Admitted Sonia Gandhi Admitted કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા
1
2
Kuno National Park- માદા ચિત્તા જ્વાલા અને તેના 4 બચ્ચાઓને મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્કના જંગલમાં છોડવામાં આવશે
2
3
મુંબઈ પોલીસને ગુરુવારે સવારે એક અનામી કોલ આવ્યો હતો, જેમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હ
3
4
જૌનપુરના બદલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરી રહેલા ભક્તોથી ભરેલી ટાટા સુમોનો ભયાનક અકસ્માત થયો હતો
4
4
5
હિન્દુ ધર્મમાં ચાર ધામ યાત્રાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરેક સાચા સનાતની પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વાર ચાર ધામ યાત્રા પર જવાનું સપનું જુએ છે. ચાર ધામમાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), દ્વારકા (ગુજરાત), જગન્નાથ પુરી (ઓડિશા), રામેશ્વરમ (તામિલનાડુ)નો ...
5
6
બીજેપી વિધાયક દળની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. રેખા ગુપ્તા દિલ્હીના સીએમ બનશે. જ્યારે પ્રવેશ વર્મા દિલ્હીના ડેપ્યુટી સીએમ હશે.
6
7
Delhi New CM Announcement - દિલ્હીના રામલીલા મેદાનમાં 20 ફેબ્રુઆરીના રોજ શપથગ્રહણ સમારંભ થશે. મુખ્યમંત્રીના નામ 19 ફ્રેબ્રુઆરીના રોજ બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી થશે. સમારંભમાં પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, અનેક કેન્દ્રીય કેબિનેટ મંત્રી, બીજેપી ...
7
8
Donald Trump Deportation: ડોનાલ્ડ ટ્રંપ ને સરકાર ગેરકાયદેસર અપ્રવાસીઓને અમેરિકાથી ડિપોર્ટ કરી રહ્યુ છે. વ્હાઈટ હાઉસે એક વીડિયો રજુ કર્યો જેમા અપ્રવાસીઓને જંજીરોમાં બાંધીને ફ્લાઈટમાં ચઢાવતા બતાવવામાં આવ્યા. એલન મસ્કે તેના પર પ્રતિક્રિયા આપી છે.
8
8
9
બુધવાર, 19 ફેબ્રુઆરીની સવારે, પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે રાયપુરથી ભક્તોથી ભરેલી બસનો ભયાનક અકસ્માત થયો હતો.
9
10
દિલ્હીના નવા મુખ્યમંત્રીની આજે જાહેરાત થશે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની આજે જાહેરાત કરવામાં આવશે.
10
11
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મહાકુંભને મૃત્યુ કુંભ તરીકે ઓળખાવ્યુ છે.
11
12
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક ફ્લેટમાં 300 બિલાડીઓ મળી આવી છે, જેને બચાવી લેવામાં આવી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્લેટના માલિકને નોટિસ ફટકારી છે. માર્વેલ બાઉન્ટી સોસાયટી ઇવેન્ટ.
12
13
ઈંડિયાજ ગોટ લૈટેટ શો માં રણવીર અલ્લાહવાદિયા દ્વારા આપવામાં આવેલ વિવાદિત ટિપ્પણીને લઈને વિવાદ ચાલુ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા અલ્લાહબાદિયાને ફટકાર લગાવી છે. કોર્ટે શુ કહ્યુ જાણો.
13
14
પંજાબમાં આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત થયો છે. બસ અને મુસાફરોથી ભરેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક એક તરફ પલટી ગઈ અને બસ સીધી નાળામાં પડી ગઈ.
14
15
ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં સ્થિત બાબા કાશી વિશ્વનાથના દરબારમાં મહાકુંભના વિપરીત પ્રવાહની અસર જોવા મળી રહી છે
15
16
નવા મુખ્ય ચૂંટણી કમિશનરના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે. આ માહિતી કાયદા મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
16
17
અમેરિકાથી 33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને ત્રીજું વિમાન ઊતર્યુંઅમેરિકાથી ગેરકાયદે ભારતીયોના ડિપૉર્ટેશનનો સિલસિલો ચાલુ જ છે.
17
18
કૈથલના નૌચ ગામ પાસે એસવાઈએલ નહેરમાં એક દર્દનાક દુર્ઘટના થઈ.ગુરૂ નાનક એકેડમીની સ્કુલ બસનુ ટાયર ખાડામાં અટકવાથી સ્ટેયરિંગ ફેલ થતા બસ નહેરમાં જઈ ખાબકી. દુર્ઘટનામાં સાત બાળકો અને ચાલકની સહાયક માતા અને એક અન્ય બાળક ઘાયલ થયયા છે. બધાને કૈથલની શાહ ...
18
19
આજે ભૂકંપના કારણે દિલ્હી-NCRની જમીન ધ્રૂજી ઉઠી હતી. એટલો જોરદાર આંચકો આવ્યો કે લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા.
19