મંગળવાર, 24 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
બુધવાર, 5 નવેમ્બર 2014 (10:18 IST)
આજનુ પંચાગ
તા. ૫-૧૧-૨૦૧૪, બુધવાર
કારતક સુદ તેરસ (ચૌદશનો ક્ષય)
વૈકુંઠ ચતુદર્શી- જૈન ચોમાસી ચૌદશ
પંચક સાંજના ૪ ક ૫૭ મિ. સુધી
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
જન્મ રાશિ : આજે સાંજના ૪ ક. ૫૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.
નક્ષત્ર : રેવતી સાંજના ૪ ક. ૫૭ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ : સૂર્ય- તુલા (સ્વા) મંગળ- ધન, બુધ- તુલા, ગુરૃ- કર્ક, શુક્ર-તુલા, શનિ- વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ- મીન
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન ચંદ્ર- સાંજના ૪ ક. ૫૭ મિ. સુધી મીન પછી મેષ.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક /૧૪/
માસ-તિથિ-વાર : કારતક સુદ તેરસ બુધવાર (ચૌદસનો ક્ષય) વ્રજ માસ : કારતક
- વૈકુંઠ ચર્તુદશી. વિષ્ણુપૂજન
- ચૌદશનો ક્ષય છે. અશુભ.
- પંચક સાંજના ૪ ક. ૫૭ મિ. સુધી
- જૈન ચોમાસી ચૌદશ.
- મૃત્યુયોગ સાંજના ૪ ક. ૫૭ મિ. થી શરૃ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
મુલતાની માટી લગાવવાથી તમારી ત્વચા સુકાઈ જશે નહીં, પેક લગાવતા પહેલા આ કરો.
મુલતાની માટીનો ઉપયોગ સદીઓથી ત્વચા સંભાળમાં કરવામાં આવે છે. તે ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરે છે, જેનાથી તે સ્વચ્છ અને તાજી રહે છે. જો કે, ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેને લગાવ્યા પછી તેમની ત્વચા ખૂબ જ શુષ્ક અને ખેંચાયેલી લાગે છે
બ્લડ પ્રેશર ઓછું થાય તો તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે, લો બીપી કેવી રીતે ઠીક થઈ શકે ?
Low blood pressure: શું તમને ખબર છે કે જો તમારું બ્લડ પ્રેશર ઓછું હોય તો તમને કયા પ્રકારના લક્ષણોનો અનુભવ થઈ શકે છે અને જો તમને બ્લડ પ્રેશર ઓછું હોય તો તમારે શું કરવું જોઈએ?
લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ
Liver Kidney Cleaning Vegetable: તમારા લીવર અને કિડનીને શુદ્ધ કરવા માટે, તમારા આહારમાં કેટલીક શાકભાજીનો સમાવેશ કરો. આ લીવર અને કિડનીને શરીરમાં સંચિત કચરાના ઉત્પાદનોને ફિલ્ટર કરવામાં મદદ કરશે. ચાલો જાણીએ કે કઈ શાકભાજી કિડની અને લીવર માટે સારી છે.
સાબુદાણાથી સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, તમે ઉપવાસ દરમિયાન પણ તેનો પ્રયાસ કરી શકો છો, રેસીપી ખૂબ જ સરળ છે.
સાબુદાણાથી સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, તમે ઉપવાસ દરમિયાન પણ તેનો પ્રયાસ કરી શકો છો; રેસીપી ખૂબ જ સરળ છે.
પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી
મગની દાળ પાલક પુરી કેવી રીતે બનાવવી? હવે તેમાં બારીક સમારેલા લીલા મરચાં, છીણેલું આદુ, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરો. બધી સામગ્રી મિક્સ કરો અને લોટ બાંધો. ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દો.
નવીનતમ
સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે
સંત મેકરણ દાદા (1667-1730) કચ્છના લોકપ્રિય દયાળુ સંત હતા, જેઓ કાપડી સંપ્રદાયના હતા. તેઓ કાવડમાં રોટલો-પાણી ભરી રણમાં ભૂખ્યા-તરસ્યા લોકોને મદદ કરતા. તેમની સાથે 'લાલીયો' ગધેડો અને 'મોતિયો' કૂતરો રહેતા.
Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ
આજનુ પંચાંગ -25 માર્ચ સૂર્યોદય - 06:29 સૂર્યાસ્ત - 06:39 માર્ચ 25, 2026 બુધવાર ચૈત્ર સુદ સાતમ - વિક્રમ સંવત 2082
Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ
Chaitra Navratri Upay: ચૈત્ર નવરાત્રીના છઠ્ઠા દિવસે, દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે, જે ભય અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે. વધુમાં, આ દિવસે લેવામાં આવેલા પગલાં એવા લોકોને પણ લાભ આપે છે જેઓ લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે.
Aaj nu panchang -આજનુ પંચાંગ -24 માર્ચ
સૂર્યોદય - 06:29 સૂર્યાસ્ત - 06:39 માર્ચ 24, 2026 મંગળવાર ચૈત્ર સુદ છઠ - વિક્રમ સંવત 2082
Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર
Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીનું વ્રત રાખવામાં આવી રહ્યું છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. વધુમાં, આ દિવસે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો પણ ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે.