Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્ની પીયર જાય ત્યારે પતિ શુ કરે છે

Updated: શુક્રવાર, 10 નવેમ્બર 2017 (11:08 IST)
દરેક પત્નીઓ કોઇને કોઇ દિવસ પિયર જરૂરથી જાય છે. કેટલાક પુરુષો તો રાહ જોઇને જ બેઢા હોય છે કે ક્.ારે પત્ની પિયર જાય અને તેઓ પોતાના મનપસંદ કામ કરી શકે. તો ચલો જાણીએ પુરુષ પત્નીના પિયર ગયા પછી કેવા કેવા કામો કરે છે.

મિત્રો સાથે બેસીને ગોસિપ કરવી કે તેમની સાથે લોન્ગ ડ્રાઇવ પર જવું તે પણ વદારે સમય લઇ લે છે.
જ્યારે પત્ની અથવા ગર્લફ્રેન્ડ દૂર જતી રહે છે તો છોકરીઓ કલાકો સુધી બેસીને વિડીયો ગેમ રમે છે.

પત્ની ક્યાંય ગઇ હોય અને લાઇવ મેચ આવનારી હોય તો ખાસ કરીને છોકરાઓ અને પતિ પોતાના મિત્રોને ઘરે બોલાવવાનું આમંત્રણ આપે છે. પછી તેઓ સાથે બેસીને મેચ જોવે છે અને ખાય પીવે છે.

રૂમમાં અંધારું કરીને, કંઇક ખાવા પીવાની ચીજવસ્તુ લઇને પોતાની મનપસંદ ફિલ્મ અને શો જોવે છે. તેમનો મનપસંદ શો કંઇ પણ હોઇ શકે છે.

વધુ જુઓ..

મિયામી એરપોર્ટ પર અકસ્માત: એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું અને આગ લાગી, 5 લોકોના મોત

ગુજરાતમાં સિંચાઈના પાણી માટે સરકારનો મોટો નિર્ણય: મહી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને વધુ પાણી અપાશે

25 વર્ષની રિયાની નિર્દયતાથી હત્યા, પતિએ માથુ કાપીને ફ્રિજમાં મુક્યુ... અસમમાં રૂંવાટ ઉભા કરી દેનારો હત્યાકાંડ

10 વર્ષનો અલ્ફાઝ નેપાળી લોકોનું દુઃખ સહન ન કરી શક્યો, તેણે પૂર પીડિતોની મદદ માટે જિલ્લા મેજિસ્ટ્રેટને પિગી બેંક સોંપી

7 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

વધુ જુઓ..

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -7 સપ્ટેમ્બર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -6 સપ્ટેમ્બર, 2026

Ganeshotsav 2026: ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો ગણપતિની સ્થાપનીની તારીખ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ અર્થ સાથે - Ganapati Atharvashirsha With Meaning in Gujarati

આગળનો લેખ
Show comments