Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cooking Tips - તહેવારોમાં રસોડામાં આ ટિપ્સ અપનાવીને તમે સ્માર્ટ વુમન બની જશો

Updated: બુધવાર, 31 ઑક્ટોબર 2018 (14:09 IST)
રસોઈ બનાવતી વખતે મસાલા અને સામગ્રીનુ યોગ્ય સંતુલન જેટલુ જરૂરી છે એટલુ જ મહત્વની છે બનાવવાની કલા. કુકિંગ દરમિયાન નાની-નાની ટ્રિક્સ રસોઈને લજીજ બનાવે છે. આ જ કારણ છે કે એક જ ડિશ અનેક રીતે બનાવી શકાય છે અને ટેસ્ટ પણ જુદો રહે છે. જાણો કુકિંગ સાથે જોડાયેલી આવી જ ટિપ્સ... 
 
- અરબીમાં વધાર લગાવતી વખતે હિંગ અને અજમો  જરૂર નાખો. કારણ કે અરબી ખૂબ જ ખૂબ ભારે હોય છે અને તેનાથી તેનો સ્વાદ વધી જશે એ અલગ. 
- પકોડા બનાવતી વખતે તેમા ગરમ તેલનુ મોણ નાખો. પકોડા ખૂબ જ સારા બને છે. જ્યારે કે સોડા નાખવાથી તેલ વધુ લાગે છે. 
- મેદા અને બેસનને કડક ગૂંથવો જોઈએ. કારણ કે પછી એ નરમ થઈ જાય છે. પાણી કે દૂધની પણ વધુ જરૂર નથી પડતી. જ્યારે કે રવાને નરમ ગૂંથવો જોઈએ. આ ફૂલી જાય છે. તો પાછળથી પાણી શોષી લે છે. 
- ઈડલી ઢોસાના મિશ્રણમાં દાળ અને ચોખા સાથે મેથીદાણા પણ પલાળીને વાટી લો. આવુ કરવાથી મિશ્રણ વાત રહીત થઈ જશે. 
- દહી વડા બનાવતી વખતે તેમા કાળામરીનો પાવડર સૂંઠ પાવડર અને જીરા પાવડર જરૂર નાખો. વડા સ્વાદિષ્ટ બનશે. 
- ક્રીમવાળા વ્યંજન બનાવતી વખતે મીઠુ સૌથી અંતમા નાખો અને ક્રીમને પહેલા. મીઠુ પહેલા નાખવાથી અને ક્રીમ નાખીને સતત ન હલાવવાથી ક્રીમ ફાટવાનો ભય રહે છે. 
- વરિયાળીને ભેજ લાગતી બચાવવા માટે તેને કઢાઈમાં સાધારણ સેકી લેવી જોઈએ. જેનાથી ભેજની વાસ નીકળી જશે અને વરિયાળી કુરકુરી થઈ જશે. 
 - મેથીને કાપીને તેમા મીઠુ લગાવીને મુકવાથી કડવાશ દૂર થઈ જાય છે. 

વધુ જુઓ..

ગુજરાતમાં કોન્ટ્રેક્ટ આધારિત નોકરીઓમાં અનામત લાગુ કરવાની સરકારની તૈયારી

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં ખડક પડવાથી 13 લોકોના મોત; ટાટા સુમો પર પર્વતનો એક ભાગ પડ્યો

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ઉપવાસ તોડ્યા પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી અંગે સોનમ વાંગચુકે શું કહ્યું? તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું કારણ પણ સમજાવ્યું.

કેનેડામાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, 140 મિલિયન ડોલરના નાર્કોટિક્સ જપ્ત

વધુ જુઓ..

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

આગળનો લેખ
Show comments