Webdunia - Bharat's app for daily news and videos

Install App

પનીર બ્રેડ રોલ કેવી રીતે બનાવાય

Updated: શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (17:36 IST)
પનીર બ્રેડ રોલ એક અનોખી રેસીપી છે. બ્રેડનો ક્રિસ્પી સ્વાદ અને પનીરની સોફ્ટ્નેસ. આ બંને વસ્તુ મળીને તેને સ્પેશ્યલ અને લાજવાબ બનાવે છે.  તેમા ચટણીનું ખૂબ વધુ મહત્વ છે. 
આજકાલના વ્યસ્ત લાઈફમાં દરેકને ઉતાવળ હોય છે. તેથી તેઓ જલ્દી બની જાય તેવી રેસીપી ઈચ્છે છે. તો આ રેસીપી એ લોકો માટે જ છે.  તેને બનાવવી ખૂબ જ સહેલી છે. અને આ ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે.  તો ચાલો જોઈએ કેવી રીતે બને ક હ્હે અને તેને બનાવવા માટે આપણને કંઈ કંઈ વસ્તુઓની જરૂર પડશે. 
 
સામગ્રી - બ્રેડ - 6 પીસ 
કોટેઝ પનીર  - 1 કપ 
આદુ-લસણ પેસ્ટ - 1 ચમ્ચી 
કાશ્મીરી લાલ મરચાનો પાવડર - 2 ચમચી 
જીરા પાવડર - 1/4 ચમચી 
ગરમ મસાલો - 1/4 કપ 
ટોમેટો સોસ - 2 ચમચી 
આમચૂર પાવડર - 1/4 ચમચી 
લીલા ધાણા - અડધો કપ 
મીઠુ - 1/4 ચમચી 
લીલી ચટણી - 4 ચમચી 
ઘી કે તેલ - 2-3 ચમચી 
 
 
બનાવવાની રીત - સૌ પહેલા એક મોટા વાડકામાં ઝીણા સમારેલા ચીઝને નાખો. 
 
- ત્યારબાદ તેમા આદુ લસણનું પેસ્ટ, કાશ્મીરી મરચુ, જીરા પાવડર, ગરમ મસાલા, ટોમેટ સોસ, આમચૂર પાવડર, લીલા ધાણા અને મીઠુ નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો. 
- હવે પનીર ભરવા માટે તૈયાર છે 
- હવે બ્રેડ લો અને તેના કિનારાવાળા ભાગને કાપીને હટાવી દો 
- પછી તેને લાંબા અને પાતળા વણી લો 
- પછી તેના પર લીલી ચટણી પાથરી દો 
- પછી પનીરનુ મિક્સચર થોડુ લઈને તેને દબાવતા ફેલાવી દો. 
- પછી બ્રેડ પર મુકીને તેનો રોલ બનાવી લો. 
- હવે ગેસ પર પૈન મુકો અને તેમા સાધારણ તેલ લગાવીને બ્રેડના રોલને નાખી દો. 
- તેને મધ્યમ તાપ પર થોડી વાર થવા દો. પછી બ્રશ વડે બ્રેડ પર સાધારણ તેલ લગાવી દો. 
- પછી તેને પલટી નાખો અને ચારે બાજુથી સેકી લો. 
-  બ્રેડ રોલ બનીને તૈયાર છે તેને ગરમાગરમ ચટણી સાથે પીરસો. 
 

વધુ જુઓ..

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર: પાણી-ગટર કનેક્શનની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન, સરકારી કચેરીના ધક્કામાંથી મુક્તિ

નેપાળમાં એકવાર ફરી તબાહીની આશંકા, ભોટેકાશી નદીમાં પૂરના પાણીનું જળસ્તર વધ્યું, NDRRMA એ લોકોને કર્યા એલર્ટ

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

વધુ જુઓ..

ક્યારે છે બોળ ચોથ કે બહુલા ચોથ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 ઓગસ્ટ, 2026

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

આગળનો લેખ
Show comments