Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટીપ્સ : 36-24-36 ફિગર માટેના 5 ઉપાય

સ્ત્રીઓમાં વજન વધવુ એક બીમારીનું રૂપ લઈ લે છે. ખાસ કરીને લગ્ન પછી કે બાળકો થયા પછી સ્ત્રીઓ પોતાની ફિટનેસને લઈને બેદરકાર બની જાય છે. જેના કારણે તેઓ સહેલાઈથી જાડાપણાનો ભોગ બની જાય છે. ડોક્ટરોનું માનવુ છે કે જ્યારે કમરની પહોળાઈ 34 ઈંચથી વધુ થવા માંડે તો સાવધ થઈ જવુ જોઈએ. તેનાથી વધુ કમર થવી એ જાડાપણાની નિશાની છે. અહી અમે તમને કેટલાક ઘરેલુ નુસખા બતાવી રહ્યા છે, જેનાથી કમરનું જાડાપણું ઘટવાની સાથે સાથે તમારી કમર પાતળી, આકર્ષક અને નાજુક બનાવી શકાશે. 

- પપૈયાની ઋતુમાં નિયમિત પપૈયું ખાવ. લાંબા સમય સુધી પપૈયાનું સેવન કરવાથી કમરની વધારાની ચરબી ઘટવાની સાથે સાથે તે ખૂબ જ આકર્ષક પણ બની જાય છે. 

- નાની લીંડી પીપરનું ચૂરણ બનાવીને તેને કપડાંથી ચાળી લો. આ ચૂરણને ત્રણ ગ્રામ રોજ સવારે છાશ સાથે લેવાથી પેટના આગળ આવેલા મેદને ઘટાડે છે અને કમર પાતળી થાય છે.

- માલતીની જડને વાટીને તેને મધમાં મિક્સ કરો અને તેને છાશ સાથે પીવો. પ્રસવ પછી વધનારો મેદમાં આ રામબાણની જેમ કામ કરે છે અને કમરની પહોળાઈ ઓછી થઈ જાય છે.

- આમળાં અને હળદરને વાટીને ચૂરણ બનાવી લો. આ ચૂરણને છાશ સાથે લો, પેટ ઘટી જશે અને કમર પાતળી થશે.

વધુ જુઓ..

"હવે સમય આવી ગયો છે... ", વૈભવ સૂર્યવંશીને લઈને વીરેન્દ્ર સહેવાગે આવું કેમ કહ્યું ?

SRH vs RR IPL Eliminator: રાજસ્થાને 47 રનોથી નોંઘાવી જીત, ક્વાલીફાયર 2 માં પાક્કું કર્યું પોતાનું સ્થાન

જિયોનો નવો OTT પાસ : 200 રૂપિયામાં 15 OTT, 1000 થી વધુ ટીવી ચેનલ અને 30GB ડેટા

LRD ઉમેદવારો માટે મોટા સમાચાર: લેખિત પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

અમદાવાદમાં ઇબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ: આફ્રિકાથી આવેલા દર્દીને સિવિલમાં કરાયો આઇસોલેટ, અન્ય 11 લોકો નજર હેઠળ!

વધુ જુઓ..

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

આગળનો લેખ