suvichar

Festive season માં ખરીદી રહ્યા છો Bedsheets તો જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

સોમવાર, 14 ઑક્ટોબર 2019 (08:49 IST)
ફેસ્ટિવમાં જ્યા એક બાજુ લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરવામાં વ્યસ્ત છે તો બીજી બાજુ માર્કેટમાં ખરીદી પણ જોર શોરથી ચાલી રહી છે. લોકો પોતાના ઘરનુ ઈંટીરિયર સુધી ચેંજ કરવામાં લાગ્યા છે. ઘરને ડિફરેંટ લુક ફક્ત ફર્નીચર જ નહી પણ ઘરમાં લાગેલા પડદા અને પાથરેલી બેડ સીટ પણ પોતાનો મહત્વનો રોલ ભજવે છે. તહેવારોના સમયે લોકો પોતાના બારી-બારણાના પડદા નવા લગાવે છે અને બેડ શીટ પણ નવી પાથરે છે. જો તમે પણ બેડ શીટ્સને ચેંજ કરવાના છો તો ફેસ્ટિવ સીઝનમાં તેના ડિઝાઈન કલર અને ફેબ્રિકનુ ખાસ ધ્યાન રાખો.. 
 
આમ તો ફેસ્ટિવ સીઝનમાં ડાર્ક કલર્સ વધુ પસંદ કરવામાં આવે છે પણ અનેક લોકો એવા પણ છે જે લાઈટ કલરને મહત્વ આપે છે.  જો તમે તહેવારના અવસર પર બેડ શીટ ખરીદી રહ્ય અછો તો તમારા રૂમના થીમ મુજબ બેડશીટ ખરીદો. નહી તો રૂમના કલર સાથે મેચિંગ કરીને ચાદરની પસંદગી કરો. 
 
વય મુજબ પસંદ કરો રંગ અને પ્રિંટ 
 
બાળકો માટે નર્સરી અને એનિમલ પ્રિંટની ચાદર બેસ્ટ રહે છે. બીજી બાજુ યુવાનો માટે અને વડીલો માટે ફ્લોરલ પ્રિંટ પરફેક્ટ છે. આ ઉપરાંત ગ્રાફિકલ ડિઝાઈન, રાજસ્થાની પ્રિંટ કે ઈમ્ર્બાયરીવાળી બેડ્શીટ્સ પણ બેસ્ટ છે. 
 
ફૈબ્રિકનુ રાખો વિશેષ ધ્યાન - ફૈબ્રિક હંમેશા ઋતુના હિસાબથી પસંદ કરો.. જેમ કે શિયાળો શરૂ થવાનો છે તો સિલ્ક, ફલાલેન, લિનેન અને નેટ વગેરેની બેડ્સીટ્સ પણ પાથરી શકાય છે. 
 
ગુડનાઈટ બેડસીટ્સ - બેડસીટ્સ તહેવારો માટે હંમેશા જુદી જ રાખવી જોઈએ... આવી બેડ્સીટ્સ શુભ પ્રસંગે અને વાર તહેવાર પાથરવાથી લુક સારુ રહે છે. ડેઈલી યુઝની બેડસીટ્સ અલગ રાખવી જોઈએ.. અને બને ત્યા સુધી રાત્રે જો તમે એ બેડ પર સૂતા હોય તો તેની જુદી અને લાઈટ રંગની રાખો.. કારણ કે રાત્રે સૂતી વખતે સ્વચ્છતા હોય તો આપણે બીમારીથી બચીશુ અને ઊંઘ પણ સારી આવશે.. આખો દિવસ પાથરેલી બેડ્સીટ્ પર રાત્રે સૂઈ જશો તો બીમારીના શિકાર બનશો.. 

વધુ જુઓ..

કર્ણાટકમાં નાટક જોતી વખતે તૂટી પડતાં 2 બાળકોના મોત, 5 ગંભીર રીતે ઘાયલ

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો માટે જોખમ વધ્યું—માત્ર 24 કલાકમાં પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ?

ધંધુકામાં એક યુવાનની હત્યા બાદ ભારે તણાવ, બે સમુદાયો વચ્ચે અથડામણ, શહેરમાં આગચંપી અને પોલીસનો કડક બંદોબસ્ત.

તીવ્ર ગરમીનું આગમન: તાપમાન 45°C સુધી વધ્યું; આ 15 રાજ્યો માટે IMD ની ચેતવણી વાંચો

બલબીર પુંજ કોણ હતા? પ્રધાનમંત્રી મોદી સહિત વરિષ્ઠ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.

વધુ જુઓ..

Akshay Tritiya- અક્ષય તૃતીયાની સરળ પૂજાવિધિ અને વ્રત કથા

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 19 એપ્રિલ

અક્ષય તૃતિયા 2026 પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત શું રહેશે ? જાણો શુભ મુહૂર્ત અને રાશી મુજબ ગાડીનો કલર

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

Akshaya Tritiya Daan List: અક્ષય તૃતીયા પર આ 7 વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં આવશે ઉન્નતિ, સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની થશે પ્રાપ્તિ

આગળનો લેખ
Show comments