Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen tips - પ્લેટમાં પડેલા નિશાન દૂર કરવા અપનાવો આ Tips

રવિવાર, 18 ફેબ્રુઆરી 2018 (09:52 IST)
રસોડામાં અનેક એવી ક્રોકરી અને વાસણો હોય છે જેમા નિશાન પડી જાય છે અને તે જોવામાં ખૂબ ખરાબ લાગે છે. તેથી તેનુ ખાસ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. અનેકવાર આપણે વાસણ ધોવા માટે મોંઘા ક્લીનરનો પણ ઉપયોગ કરીએ છીએ. જેનાથી વાસણોની ચમક પણ જતી રહે છે અને સાથે જ સાથે પૈસા પણ બરબાદ થાય છે.  
આ બધાને બદલે જો તમે કેટલાક ઘરેલુ ઉપાયો પર ધ્યાન આપશો તો આ તમને ખૂબ કામ લાગશે.  બેકિંગ સોડા સામાન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે.  તેમા અનેક પ્રાકૃતિક ગુણ હોય છે. જેને તમારા ઘરમાં અનેક કામ માટે વાપરી શકાય છે. 
 
જો તમે વાસણોમાંથી લીસોડાને સહેલાઈથી અને સસ્તા ઉપાયોથી હટાવવા માંગો છો તો બેકિંગ સોડા ખૂબ કામની વસ્તુ છે.  આ માટે તમારે વાડકામાં એક ચમચી બેકિંગ સોડા અને પાણીના કેટલાક ટીપા નાખીને પેસ્ટ બનાવીને પછી સ્પંજની મદદથી વાસણોને સાફ કરી લો.  તેનાથી વાસણોમાં પડેલ નિશાન ગાયબ થઈ જશે.  આ સૌથી સસ્તુ અને સહેલી રીત છે.  તેનાથી તમે વાસણ જ નહી  ઘરના બીજા પણ અનેક કામ કરી શકો છો. 

વધુ જુઓ..

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments