ગુરુવાર, 17 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળકોના જોક્સ
Written By
વેબ દુનિયા|
અજાણ્યો નોકર
N.D
સાહેબ(નોકરને)- શુ તમે ગાંડો કે ઉલ્લુ સમજો છો.
નોકર - સાહેબ હુ આટલો વહેલો કેવી રીતે બતાવી શકુ છુ, હું તો હજુ કાલે જ આવ્યો છુ.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
૧૨૫ યુનિટ વીજળી મફત… બિહાર ચૂંટણી પહેલા સીએમ નીતિશ કુમારની મોટી જાહેરાત
બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ નીતિશ કુમારે એક મોટી જાહેરાત કરી છે. સીએમ નીતીશે ૧૨૫ યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ૧ ઓગસ્ટ, ૨૦૨૫ થી અમલમાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજ્યના ૧ કરોડ ૩૭ લાખ પરિવારોને લાભ મળશે.
Earthquake in Haryana- હરિયાણા અને મ્યાનમારમાં ભૂકંપ
અલાસ્કાની સાથે, ગઈકાલે રાત્રે હરિયાણા અને મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. અલાસ્કામાં ભૂકંપની તીવ્રતા 7 થી વધુ હતી, જ્યારે હરિયાણાના રોહતક જિલ્લામાં 3.3 અને મ્યાનમારમાં 3.7 ની તીવ્રતાના ભૂકંપ અનુભવાયા હતા.
ગુસ્સે ભરાયેલી પત્નીએ પહેલા પતિની હત્યા કરી, 5 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેને દફનાવી દીધો, પછી પોલીસ પાસે જઈને કહ્યું - મેં જ કર્યું
ઇન્દોરની સોનમના કેસ પછી, આસામના ગુવાહાટીથી પણ આવી જ એક વાર્તા સામે આવી છે. આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. આ મામલો ગુવાહાટીના પાંડુ વિસ્તારના જોયમતી નગરનો છે જ્યાં એક પત્નીએ તેના પતિની હત્યા કરી અને લાશને ઘરમાં જ દાટી દીધી.
અમરનાથ યાત્રા બંધ, ભારે વરસાદને કારણે પહેલગામ અને બાલટાલથી અવરજવર બંધ
અમરનાથ યાત્રા અંગે એક મોટી અપડેટ આવી છે. આજે ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અમરનાથ યાત્રા બંધ કરવામાં આવી છે. તેથી, બાલતાલ અને પહેલગામથી યાત્રાળુઓની અવરજવર હાલ માટે બંધ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં હવામાન ખૂબ જ ખરાબ છે અને છેલ્લા દિવસથી ભારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે
યોગી સરકાર જશે ત્યારે બધા હિન્દુઓનો હિસાબ થશે.... છાંગુરે પહેલ ધર્મ બદલાવ્યો હવે પોલ ખોલી તો ધમકી આપી રહ્યા છે તેના ગુંડા
હરજીતનો આરોપ છે કે 7 જુલાઈના રોજ રિયાજ, નવાબ અને કમાલુદ્દીને તેને ઘેરી લીધો, મારપીટ કરી, ગાલો આપી અને ધમકી આપી કે 24 કલાકની અંદર તેઓ લખનૌ જઈને પોતાનુ નિવેદન બદલે નહી તો અંજામ ભોગવવો પડશે.
ધર્મ
Shravan maas 2025 start date: ક્યારથી શરૂ થઈ રહ્યો છે શ્રાવણ મહિનો, કેટલા આવશે શ્રાવણ સોમવાર ? જાણી લો તિથિ
Shravan maas 2025 start date: આ વર્ષે શ્રાવણ મહિનો 25 જુલાઈ 2025 થી શરૂ થઈ રહ્યો છે. આ 23 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે પહેલો શ્રાવણ સોમવાર 28 જુલાઈના રોજ આવશે અને આ વખતે કુલ ચાર શ્રાવણ સોમવાર હશે. ભગવાન શિવની પૂજા અને શ્રાવણ સોમવારે ઉપવાસ કરવાથી વિશેષ ફળ મળે છે.
Dashama Vrat - દશામા વ્રતની વિધિ,
દશામા વ્રત અપાર સુખ આપનાર છે. કોઈ ગ્રહો નડતા હોય, શનિ કે રાહુની પનોતી ચાલતી હોય ત્યારે આ વ્રત અવશ્ય કરવું જોઈએ, જેથી ખરાબ દશા દૂર થાય અને જીવનમાં સુખ-શાંતિ સ્થપાય.
Dashama Vrat Katha and Vidhi- દશામા વ્રતની પૂજા વિધિ - દશામાની વાર્તા
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
Maa ashapura vrat katha - આશાપુરા માની વાર્તા- 2
રતનપુર નામનું એક ગામ હતું. તે ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો. તે પરિવારમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો હતા. આ ભાઈની એક નાની કરિયાણાની દુકાન હતી. તે આ દુકાનથી આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સમય જતાં આ ભાઈ શારીરિક રીતે થોડો નબળો પડવા લાગ્યો. તેથી મોટા દીકરાએ અભ્યાસ છોડી દીધો અને તેના પિતાનો વ્યવસાય સંભાળી લીધો. તેનું નામ રાજ હતું. તે તેના પિતાની જગ્યાએ દુકાન ચલાવવા લાગ્યો. દસ-પંદર દિવસમાં તે વ્યવસાય સમજી ગયો, ધીમે ધીમે તેની દુકાન સારી રીતે ચાલવા લાગી.
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
કપૂરને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કપૂરનો ઉપયોગ કરીને ઘણા ઉપાયો કરવામાં આવે છે અને લોકોને તેનાથી ફાયદો પણ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કપૂર દ્વારા ખરાબ નજરથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે જણાવવા જઈ રહ્યા છીએ.