સંબંધિત સમાચાર
- Mahakumbh 2025- PM મોદીએ CM યોગી પાસેથી મહાકુંભમાં નાસભાગની માહિતી લીધી, અકસ્માતમાં 15થી વધુ લોકોના મોત
- Maha Kumbh Live Updates: મહાકુંભમાં નાસભાગ વચ્ચે 11 વાગ્યા પછી શરૂ થશે શાહી સ્નાન, અખાડાઓનો મોટો નિર્ણય
- Prayagraj Mahakumbh Stampede : પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણો કેવી રીતે મચી અફરાતફરી, શું હતું કારણ
- મહાકુંભમાં નાસભાગ બાદ કેવી છે સ્થિતિ?
- Maha Kumbh- મહાકુંભમાં નાસભાગ, 50 શ્રદ્ધાળુઓ ઘાયલ થવાની આશંકા, અમૃતસ્નાન મોકૂફ
Photos મા જુઓ મહાકુંભની ભયાનક ભગદડ, ચારેબાજુ વિખરાયેલો સામાન, મોઢા વડે ઓક્સિજન આપીને બચાવવાની કોશિશ કરતા પરિજન
mahakumbh stampede
28 જાન્યુઆરીના રોજ મધ્યરાત્રિ પછી પ્રયાગરાજના સંગમ કિનારે નાસભાગ મચી ગઈ. 14 લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. લગભગ 50 લોકો ઘાયલ થયા છે.
mahakumbh stampede
વહીવટીતંત્રે હજુ સુધી એ જાહેર કર્યું નથી કે ભાગદોડમાં કેટલા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા અને કેટલા ઘાયલ થયા.
mahakumbh stampede
ભાગદોડ પછી લોકોએ જે દ્રશ્ય જોયું તે ભયાનક હતું. લોકોનો સામાન, કપડાં, જૂતા અને ચંપલ બધે વેરવિખેર હતા. ઘાયલો જમીન પર પડ્યા હતા અને સંબંધીઓ મૃતદેહો પાસે રડી રહ્યા હતા. કેટલાક પોતાના પ્રિયજનોને શોધી રહ્યા હતા; તેમની આંખોમાં પણ આંસુ હતા.
mahakumbh stampede
કેટલાક લોકો પોતાના પ્રિયજનોના મૃતદેહને જવા દેતા નહોતા, તેમને ડર હતો કે મૃતદેહો ખોવાઈ જશે. જ્યારે બચાવ ટીમ એક મૃતદેહને લઈ જવાનું શરૂ કરી, ત્યારે તેના પરિવારના સભ્ય દોડી ગયા અને તેમનો હાથ પકડી લીધો. તસવીરોમાં અકસ્માત પછીનું દ્રશ્ય, પરિવારના સભ્યોની સ્થિતિ, બચાવ કામગીરી અને અખાડાઓનું પરત ફરવું
mahakumbh stampede
mahakumbh stampede
mahakumbh stampede
