1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. KP Unnikrishnan passed away

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસનાં સિનીયર નેતાનું નિધન, સીએમ પિનારાઈએ વ્યક્ત કર્યું દુઃખ

KP Unnikrishnan Death
KP Unnikrishnan Death
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપી ઉન્નીકૃષ્ણનનું આજે કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પૂર્વ કેન્દ્રીય મંત્રી કેપી ઉન્નીકૃષ્ણનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો.

ये भी पढ़ें
Jamsetji Tata Birth Anniversary - જમશેદજી ટાટા જેમણે દેશમાં 117 વર્ષ પહેલા જ બનાવી દીધી હતી સૌથી પહેલી ઈલેક્ટ્રિક ફાઈવ સ્ટાર હોટલ