સંબંધિત સમાચાર
- યૂપી - મથુરામાં એક વ્યક્તિ પ્રહલાદ બનીને કૂદી ગયો હોળીની આગમાં, સામે આવ્યો ચોંકાવનારો VIDEO
- UP Accident - હોળી પર ભીષણ માર્ગ અકસ્માત, કાર ને ડબલ ડેકર બસે મારી ટક્કર, 6 લોકોના ઘટનાસ્થળે મોત, 6 થી વધુ ઘાયલ
- હોળી પર વરસાદ પડશે? IMD એ 6 રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું, જાણો દિલ્હીમાં હવામાન કેવું રહેશે.
- હોળીના અવસર પર મફત LPG સિલિન્ડર, લાખો પરિવારો માટે એક મોટી ભેટ.
- મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, પીએમ મોદીએ એક મોટું નિવેદન આપ્યું; જાણો તેમણે શું કહ્યું.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસનાં સિનીયર નેતાનું નિધન, સીએમ પિનારાઈએ વ્યક્ત કર્યું દુઃખ
KP Unnikrishnan Death
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપી ઉન્નીકૃષ્ણનનું આજે કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પૂર્વ કેન્દ્રીય મંત્રી કેપી ઉન્નીકૃષ્ણનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો.
Kerala | Former Union Minister and senior Congress leader K.P. Unnikrishnan passed away at a private hospital in Kozhikode today
— ANI (@ANI) March 3, 2026
Kerala Chief Minister Pinarayi Vijayan has expressed deep condolences on the passing of former Union Minister KP Unnikrishnan
(file pic of KP… pic.twitter.com/SLulvJC9sI
