શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 10 જૂન 2018 (13:42 IST)

સલમાન ખાનની હત્યા કરવા મુંબઈ ગયું હતું સંપત, સખ્ત સુરક્ષા જોઈ પરત આવી ગયું.

salman khan
હેદરાબાદથી પકળાયેલા ગેંગસ્ટર સંપત નેહરાએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યું છે. જેલમાં બંદ લૉરેંસ બિશ્નોઈ કાળા હરણ કેસને લઈને બૉલીવુડ હમેશા સલમાન ખાનથી ગુસ્સા હતું. સલમાન ખાનને કોર્ટથી સજા થવાથી ત્રણ મહીના પહેલા લૉરેંસએ તેને જાનથી મારવાની ધમકી આપી હતી. 
 
ત્યારબાદ તેને જોધપુર જેલથી ભરતપુર જેલ ટ્રાંસફર કરી નાખ્યું હતું. જ્યાં તેને સંપતથી સલમાન ખાનને મારવાની વાત કહી હતી. ત્યારબાદ સંપત અભિનેતા સલમાન ખાનને મારવા માટે મુંબઈ પહોંચી ગયું હતું. સખ્ત સુરક્ષાના કારણી સલમાન ખાન પર હમલો નહી કરી શકયું. 
 
ગેંગસ્ટર સંપત નેહરાને હતિયાણા એસઆઈટીએ 6 જૂનને હેદરાબાદથી ધરપકડ કરી લીધું હતું. સંપત પર જીવલેણ હુમલો, હત્યા સાથે 12 થી વધારે કેસ દાખલ છે. સંપત કૌરના આનંદ હત્યાકાંડમાં પણ કેસ દાખલ છે. હિસાર એસઆઈ ટીએ પણ સંપતથી હેદરાબદથી લાવતા સમયે પૂછપરછ કરી હતી.