સંબંધિત સમાચાર
- આજના સમાચાર - આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજ, 40થી વધુ લોકોને અસર, ભૂકંપનો આંચકો
- Gujarat Board 10-12 Exam - ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ, બોર્ડની પરીક્ષા 14 માર્ચથી થશે શરૂ.. પરીક્ષાનો કાર્યક્રમ Save કરી લો
- Gold Price Today: 57000 ને પાર પહૉચ્યો સોનુ, ચાંદીમાં પણ આવી તેજી
- હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં ભરશિયાળે વરસાદને લઇને મોટા સમાચાર, જાણો શું છે ચેતાવણી
- રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, રેકોર્ડબ્રેક ઠંડીની આગાહી, વર્ષો જૂના રેકોર્ડ તૂટશે
Telangana Earthquake: તેલંગનામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા
તેલંગાણાના નિઝામાબાદમાં રવિવારે સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપ નિઝામાબાદથી 120 કિમી ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો.
5 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ
મળતી માહિતી મુજબ રવિવારે સવારે 8.12 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ પાંચ કિમી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ભૂકંપના આંચકા બાદ લોકોમાં ભય ફેલાયો હતો. લોકો ઘરની બહાર આવી ગયા. રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
