Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંડા પનીર ભુરજી

Updated: રવિવાર, 5 નવેમ્બર 2017 (13:08 IST)
સ્વાદ- કહેવું છે કે નાસ્તો એવું હોવું જોઈએ જે દિવસ ભર અમને એનર્જી આપી શકે. આજે અમે તમને એનર્જીથી ભરપૂર ઈંડા પનીર ભુરજી રેસીપી જણાવી રહ્યા છે. જેને તને સવારના નાશ્તામાં ટ્રાઈ કરી શકો છો. આ ડિશ ખાવામાં તો  ટેસ્ટી છે સાથે જ પ્રોટીનથી પણ ભરપૂર છે. 
 
સામગ્રી- 
* 1 ટેબલ સ્પૂન તેલ 
- 2 ટેબલ સ્પૂન લસણ 
- 70 ગ્રામ ડુંગળી
- 1 ટેબલ સ્પૂન લીલા મરચાં 
- 130 ગ્રામ પનીર 
- 2 ઈંડા 
- 1 ટી સ્પૂન કાળી મરી 
- 1 ટેબલ સ્પૂન મીઠું 
- 1 ટેબલ સ્પૂન કોથમીર 
વિધિ- 1 પેનમાં તેલ નાખી ગર્મ કરો. તેમાં લસણ અને ડુંગળી નાખી શેકો. 
2. હવે તેમાં લીલા મરચા નાખી હલાવો. 
3. પનીર નાખી મિક્સ કરો. 
4. પછી તેમાં 2 ઈંડા ફોડીને નાખો અને 10 સેકંડ પછી તેને સતત હલાવતા રહો. 
5. કાળી મરી અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. 
6. કોથમીર નાખી સર્વ કરો. 
 

વધુ જુઓ..

'હરે કૃષ્ણનો જાપ કરતો રહ્યો, જન્માષ્ટમી પર પોતાનો જીવ બચાવ્યો'; 9 દિવસ પછી સુરંગમાંથી બહાર નીકળ્યો માણસ, અગ્નિપરીક્ષાની વાતો કરી

ગાંધીનગરમાં અંધશ્રદ્ધાનો અતિરેક: પુત્રની ઘેલછામાં પિતાએ પોતે જ પોતાનું પેટ ચીર્યું, ડોક્ટરોએ બચાવ્યો જીવ

આગામી 15 કલાકમાં 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ ચેતવણી આપી છે

દિલ્હીમાં સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર CJP નુ પ્રદર્શન, પાર્ટી કાર્યકર્તાના પિતા પર હુમલો કરનારા વિરુદ્ધ એક્શન ની માંગ

ગુજરાતના યાત્રાધામોમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી: દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

શ્રી મધુરાષ્ટકમ

Janmashtami Bhog- 56 ભોગ ન બનાવી શકો? જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને અર્પણ કરો આ 7 ભોગ, પ્રસન્ન થશે લડ્ડુ ગોપાલ

Janmashtami 2026- કૃષ્ણ જન્મ સમયે કેમ કાપવામાં આવે છે કાકડી? જાણો આ પરંપરાનું મહત્વ

આગળનો લેખ
Show comments