સંબંધિત સમાચાર
- World Sight Day: તમાર્રી આંખોની રોશની ન છીનવી લે કમ્યુટર અને મોબાઈલ, ડેસ્ક પર કામ કરો છો તો જાણી લો જરૂરી વાતો
- IND vs AFG: ભારતે ધમાકેદાર અંદાજમાં અફગાનીસ્તાનને હરાવ્યું, તોફાની સદી ફટકારીને રોહિત બન્યા હીરો
- અમદાવાદમાં ઝેરોક્સની દુકાનમાંથી ક્રાઈમ બ્રાંચે ભારત પાકિસ્તાન મેચની નકલી ટીકિટો ઝડપી, ચારની ધરપકડ
- Rajasthan Election 2023 : ભાજપના નેતાઓએ ટિકિટ કેન્સલનો કર્યો વિરોધ, પાર્ટીના ઝંડા પણ સળગાવ્યા
- હમાસના હુમલામાં 1008 ઇઝરાયલી નાગરિકોના મોત, જવાબી હુમલામાં ગાઝાના 830 લોકો માર્યા ગયા
અમરેલી: 24 ગાયો ટ્રેનની નીચે કચડાઈ
અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવવાથી 24 ગાયોના મોત થયા છે.
અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ટ્રેનની અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના હજુ તાજી છે ત્યા હવે ટ્રેનની અડફેટે 24 જેટલા પશુઓ આવી ગયા હતા.
અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવવાથી 24 ગાયોના મોત થયા છે. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક પર મોટી સંખ્યામાં પશુઓ આવી ચડ્યા હતા. સામેથી મહુવા-સુરત પેસેન્જર ટ્રેનમાં પશુઓ કચડાઈ ગયા હતા.
અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવવાથી 24 ગાયોના મોત થયા છે.
