ભાજપના કોંગ્રેસમુક્ત અભિયાનના ભાગરૃપે આજે વધુ ત્રણ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી ભાજપને કૌભાંડી કહેનારા આ ત્રણે નેતાઓને ભાજપે વિધિવત આવકારી પણ લીધા છે. આ સાથે સંઘ અને ભાજપના પાયાના કાર્યકરોની અવગણનાનો સિલસિલો આગળ ધપ્યો છે. શંકરસિંહ અને અન્ય જૂથવાદી પ્રશ્નોથી કેટલાય સમયથી વિવાદમાં ફસાયેલા ગુજરાત કોંગ્રેસ પક્ષમાં...