પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ નિહાળવા આવતા પર્યટકોમાં ગત વર્ષ કરતા આ વર્ષે 1.09 લાખ પર્યટકોનો ઘટાડો થયો છે. પરંતુ ટિકિટદરમાં વધારો થતાં ગત વર્ષની સરખામણીએ રૂ.24 લાખ વધુ આવક થઇ છે. આ વર્ષે વાવ નિહાળવા આવેલા પર્યટકોથી કુલ 1.33 કરોડ આવક પુરાતત્વ વિભાગને થઇ છે. જોકે, વર્લ્ડ હેરિટેજ વાવને ઉજાગર...