સંબંધિત સમાચાર
- રિક્ષામાં બેસીને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વલસાડની રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા, અધિકારીઓ દોડતા થઈ ગયા
- જાહેરમાં નોન-વેજ અને વેજની લારીઓના ધુમાડાથી લોકોનાં સ્વાસ્થ્યને નુકસાન થાય છે, એને હટાવવી જ જોઈએ': મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
- લોકોને જલદી ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે - પદ સંભાળતા જ બોલ્યા રાજેન્દ્ર ત્રિવેદી
- રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું
- રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે
હવે મફતમાં થશે સોંગદનામું
સરકારની યોજના માટેના સોગંદનામાને લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે નહીં આપવા પડે 300-500 રૂપિયા
રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, 'આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એવાં નિર્ણયો લીધા છે કે જેમાં પહેલાં આપણે સોગંદનામા કરવા પડા હતા,
મને કોઇએ કીધું હતું કે, હજુ પણ કલેક્ટર ઓફિસની બહાર અથવા તો નર્મદા ભવનમાં ત્યાં કેટલાંક લોકો સોગંદનામું કરવું પડે એમ કહીને 300 રૂપિયા-500 રૂપિયા લે છે. પણ હવેથી સોગંદનામા કરવાના નથી. આ નિર્ણયને માત્ર એક જ દિવસમાં મુખ્યમંત્રીએ અનુમતિ આપી દીધી
