ચૂંટણીમાં ભાજપના કાર્યકરોનો જુસ્સો વધારવા સુરત આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાયી હોવા છતાં એવી સ્થિતિ બની કે ભાજપના સંખ્યાબંધ કાર્યકરોને કાર્યક્રમના સ્થળેથી જતા રહેવું પડ્યું હતું. પરિણામે સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. સુરતના 2,798 બૂથના 798 શક્તિ કેન્દ્રોના કાર્યકરોને સંબોધવા આવેલા અમિત...