Dharma Sangrah

સુરતના આગ કાંડમાં બે બિલ્ડરોની ધરપકડ, નાયબ ઈજનેર સસ્પેન્ડ કરાયા

Updated: સોમવાર, 27 મે 2019 (12:18 IST)
સરથાણા જકાત નાકા નજીક તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં તા. 24મીએ બપોરે લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે બિલ્ડરોની ધરપકડ કરી છે. જેની પૂછપરછના અંતે સુરત મહાનગરપાલિકાના કેટલાક લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓનો ભાંડો ફૂટવાની શક્યતા છે. પાલિકા કમિશનરે વરાછા ઝોનના પૂર્વ ડેપ્યુટી ઇજનેર અને હાલ ઉધના ઝોનમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઇજનેર (સિવિલ) વિનુ કે પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હૂકમ કર્યો છે. આ અંગે બે બિલ્ડરો હરસુલ વેકરિયા, જિગ્નેશ સવજી પાઘડાળ અને ડ્રોઇંગ ક્લાસિસના સંચાલક ભાર્ગવ મનસુખ બુટાણી સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાને સોંપાઈ હતી. તપાસનીશ અધિકારી આર.આર. સરવૈયાએ કહ્યું હતું કે ત્રણ દિવસમાં પોલીસે કુલ 17નાં નિવેદનો લીધાં છે. પાલિકા કમિશનરે વરાછા ઝોનના જે તે સમય ફરજ પર હાજર અધિકારીઓની તપાસ કરાવી હતી. તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે, વિનુ પરમારે તક્ષશિલા આર્કેડ વાળી મિલકતની સર્ટીફિકેટ ઓફ રેગ્યુલેશન (સીઓઆર) અને ઇમ્પેકટ ફીની મંજૂરીમાં વિસંગતતા માલૂમ પડી હતી. 
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રાઈઝ એંડ ફૉલ સીઝન 2 દ્વારા વીરેન્દ્ર સહેવાગનો નવો દાવ, 15 સેલિબ્રિટીઝની વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ

દીપિકા પાદુકોણે શેર કરી મેટરનીટી ફોટોશૂટની તસ્વીરો, પુત્રી સાથે રમતા જોવા મળ્યા રણવીર, દુઆએ સંતાવ્યો ચેહરો

ગુજરાતી જોક્સ - મને શું ખબર

ગર્લફ્રેન્ડ સમરીનના જન્મદિવસ પર રોમેન્ટિક થયો અર્શદીપ સિંહ, સાર્વજનિક રૂપે કર્યો પ્રેમનો એકરાર

ગુજરાતી જોક્સ - મને શિવજી જેવા પતિ જોઈએ.

આગળનો લેખ
Show comments