ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 26 મે 2019 (08:34 IST)

મોદીની જીતથી ખુશ થયું પેટ્રોલ પંપનો માલિક, લોકોએ મફતમાં વહેંચી રહ્યા સીએનજી

લોકસભા ચૂંટણી 2019માં ભાજપાની અપ્રત્યાશિત જીતથી દેશભરમાં જશ્નનો વાતાવરણ છે. ભાજપાના કાર્યાલયથી લઈને ચોક-ચૌરાહા સુધી, દરેક જગ્યા નરેન્દ્ર મોદીની જીતની ખુશી મનાહી જઈ રહી છે. કેટલાક લોકો તો ભાજપાની આ જીતથી આ કદર ખુશ છે. તે પોતે જ મિઠાઈ પણ વહેંચી રહ્યા છે. પણ ગુજરાતના રાજકોટમાં એક જુદા જ નજારો જોવા મળી રહ્યા છે. 
 
હકીકતમાં મોદીની એતિહાસિક જીતની ખુશીમાં એક પેટ્રોલ પંપનો માલિક મફતમાં જ સીએનજી વહેંચી રહ્યા છે. આ પંપ ગોપાલ ચુતસમા નામના માણસનો છે.
 
મીડિયા રિપોર્ટસના મુજબ પેટ્રોલ પંપના માલિકએ જેમ જ મફત સીએનજી વહેચવાની જાહેરાત કરી તે ઑટોરિક્શાની લાઈન લાગી ગઈ. જણાવી રહ્યુ છે કે ગુરૂવારની સવારથી લઈને સાંજ પાંચ વાગ્યા સુધી તે આશરે 200 ઑટોરિકશા વાળાને મફત સીએનજી વહેચ્યા હતા. જ્યારે 200થી વધારે ઑટો વાળા મફત સીએનજી લેવા માટે લાઈનમાં ઉભા હતા.