રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 નવેમ્બર 2020 (11:43 IST)

કોરોના વચ્ચે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લગ્ન સમારંભમાં જાણી લો કેટલા લોકોને છૂટછાટ મળી?

કોરોનાકાળના સમયમાં કેન્દ્ર સરકારની મુજબ અનલૉક 6 માર્ગદર્શિકા આવી ગઈ છે. હવે લગ્ન સમારંભ માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલમાં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.હવે લગ્ન સમારંભ (Wedding Ceremony)માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલ (Hall)માં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.