Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂજા માટે આ 4 વસ્તુઓ ક્યારે વાસી નહી હોય છે જાણો કઈ છે તે 4 વસ્તુ

બુધવાર, 24 ઑગસ્ટ 2022 (18:07 IST)
આ 4 વસ્તુઓ ક્યારે નહી હોય વાસી, પૂજામાં ફરીથી કરી શકાય છે તેનો ઉપયોગ 
 
પૂજા પાઠ કરવા માટે હમેશા તાજી સામગ્રીનો ઉપયોગ કરાય છે. જેમ કે ફળ, શાકભાજી, ફૂળ, ભગવાનને તાજા અર્પિત કરાય છે. પણ સ્કંદપુરાણમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ મળે છે જેને ક્યારે વાસી નહી ગણાય એટલે કે તેનો ઉપયોગ ઘણા દિવસો પછી પણ પૂજામાં કરી શકાય છે. જાણો કઈ છે તે વસ્તુઓ 
ગંગાજળ 
ગંગા જળને સૌથી પવિત્ર જળ માનવામાં આવે છે. તે સિવાય આનો ઉલ્લેખ વાયુ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ પણ જણાવ્યુ છે કે ગંગાજળ વર્ષો જૂનું હોઈ શકે છે પરંતુ તે ક્યારેય બગડતું નથી. આવી સ્થિતિમાં ગંગાજળનો ઉપયોગ દરેક પવિત્ર કાર્યમાં થાય છે. તે ઉપરાંત વાયુ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગંગાજળ જૂનું હોઈ શકે, પરંતુ તે ક્યારેય બગડે નહીં, તેથી તમારી પૂજામાં ગંગા જળનો ઉપયોગ કરી શકાય છે.
બિલ્વપત્ર 
ભગવાન શિવને બેલપત્ર ચઢાવવામાં આવે છે. શિવરાત્રી પર શિવને બેલપત્ર અર્પણ કરવાનું પૌરાણિક મહત્વ છે. બેલપત્રને અમર ફળ પણ માનવામાં આવે છે.  ફક્ત આ ફળ જે શિવને અર્પણ કરવામાં આવે છે તે જ એકવાર ચઢાવ્યા પછી પણ શિવને અર્પણ કરી શકાય છે.
 
કમળનું ફૂલ
આમ તો કમળનું ફૂલ સરળતાથી મળી શકતું નથી, પરંતુ તે પૂજાના પાઠમાં તેનો પ્રબંધન કરાય છે. આવામાં કમળ દુર્લભ માનવામાં આવે છે. કમળના ફૂલમો ઉપયોગ પૂજામાં ઉપયોગ કરી શકાય છે. તે પાંચ દિવસનો ગાળો કહેવાય છે. એકવાર તેનો ઉપયોગ કર્યા પછી નિયમિત તેને ધોઈને ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય છે.
તુલસીના પાન
પૌરાણિક કથાઓમાં, તુલસીને દેવી માનવામાં આવે છે, તેથી તુલસીના પાંદડાઓનું પૂજનમાં વિશેષ મહત્વ છે. તુલસીનો ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય છે પણ તેને ધોઈને ફરી પૂજામાં રાખો.
 

વધુ જુઓ..

ગવાર નું શાક

Adhik Maas Recipe- અધિકમાસમાં ભગવાન વિષ્ણુનો પ્રિય પ્રસાદ બનાવો, ભગવાનની પૂજા કરો...

Heart Touching Birthday Wishes- જન્મદિવસ ની હાર્દિક શુભકામના

સવારે ખાલી પેટ હળદર અને સૂંઠનું પાણી પીવાથી શું થાય છે ?

ફક્ત 60 દિવસ સુધી ખાંડ છોડવાથી શું થશે ? અહી જાણો શરીર પર કયા ફેરફાર જોવા મળશે

વધુ જુઓ..

Best Day To Buy Clothes: કયા દિવસે દિવસે કપડાની ખરીદી કરવી જોઈએ ? ખરીદતા અને પહેરતા પહેલા જાણો જ્યોતિષ નિયમ

Aaj Nu panchang - આજનુ પંચાગ - 18 મે 2026

અધિકમાસ 2026: આ 33 દેવતાઓની આરાધનાથી શુભ ફળ મળે છે, વર્ષભર સુખ-સમૃદ્ધિ રહે છે

Vishnu Sahastra Naam- વિષ્ણુ સહસ્ત્ર નામ

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

આગળનો લેખ
Show comments