Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rules for Hindu - હાથમાં નાડાછડી કેટલા દિવસ સુધી બાંધીને રાખી શકાય જાણી લો.

ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (00:44 IST)
Rules for Hindu- યજ્ઞ, લગ્ન, પૂજા, પરિક્રમા, રક્ષાબંધન, ભાઈબીજ પર કે મંદોરમાં લ્પી દેવના નામથી નાડાછણીને અમે હાથમાં બાંધે છે જાણો તેને ઉતારવાના નિયમ 
 
1.  પુરૂષ અને અપરિણીત છોકરીઓને જમણા હાથ પર અને પરિણીત મહિલાઓને ડાબા હાથ પર નાડાછણી બાંધવી જોઈએ. 
 
2. નાડાછડી બાંધતી વખતે યાદ રાખો કે તમારી મુઠ્ઠી બંધાયેલી હોવી જોઈએ.
 
3. નાડાછડીને માત્ર ત્રણ વખત વીંટાળવો જોઈએ.

ALSO READ: Maa Bahuchar Aarti Lyrics- બહુચર માં ની આરતી
4. જો તમે નાડાછડી બદલવા માંગો છો તો માત્ર મંગળવાર અને શનિવાર જ નાડાછડી બદલવા માટે શુભ દિવસો છે.
 
5. નાડાછડીને ફક્ત 21 દિવસ સુધી હાથ પર બાંધી શકાય છે, ત્યારબાદ તેને બદલી શકાય છે. આટલા દિવસો પછી તેનો રંગ ફિક્કો થવા લાગે છે.

ALSO READ: શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ - Sri Mahalakshmi Ashtakam
6. નાડાછડીને કાઢીને નિર્માલ્યમાં ઉમેર્યા પછી તેને માટીમાં દાટી દો અથવા નદી કે તળાવમાં ડુબાડી દો.
 
7. જેનો રંગ ફિક્કો પડી ગયો હોય અને જેના દોરા પણ નીકળતા હોય એવા નાડાછડીને પહેરવાથી ગ્રહ દોષ અને નકારાત્મકતા આવે છે.

Edited By- Monica sahu

વધુ જુઓ..

રોજ ખાવ એક ચમચી ઘી, મજબૂત બનશે હેલ્થ, અનેક બિમારીઓનું સંકટ ટળી જશે

સરસવ મસાલેદાર પનીર કરી

Vastu Tips: બેંક એકાઉંટ ખાલી થતા નહી લાગે વાર, આજે જ ફ્રિજ પરથી હટાવી દો આ 4 વસ્તુ

Mother’s Day Gift Ideas: તમારી માતાને પાયલ પહેરવાનું ખૂબ ગમે છે. આ મધર્સ ડે પર, તેમને આ 10 નવીનતમ ટ્રેન્ડી ચાંદીના પાયલ ભેટ આપો.

ઉનાળામાં તમારા શરીરને ઠંડક આપવા માટે સ્વસ્થ ડિટોક્સ Drink

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 મે 2026

Kala Dhaga: કાળો દોરો આ લોકો માટે હોય છે ખૂબ જ શુભ, જાણો કઈ રાશીઓએ પહેરવો જોઈએ Black Thread

ગુરુવારે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કરો આ ઉપાય

Guruwar Upay: જો તમે તમારો બિઝનેસ વધારવા માંગતા હોય તો ગુરૂવારે કરી લો આ નાનકડું કામ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 મે 2026

આગળનો લેખ
Show comments