suvichar

જે મહિલાઓ કરે છે આ ભૂલો , તેમના ઘરમાં હમેશા રહે છે આર્થિક તંગી

શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (07:23 IST)
શાસ્ત્રોમાં ગૃહિણીને ઘરની લક્ષ્મી કહેવાય છે. ગૃહિણી જ ઘરને સમૃદ્ધ અને કંગાળ બનાવી શકે છે. 
 
મહિલાઓને કેટલાક કાર્ય સમય પર કરવા જોઈએ જે આવું નહી કરે તેમના ઘરથી લક્ષ્મી રિસાઈને હાલી જાય છે અને તેમના આર્થિક તંગીનો સામનો કરવું પડે છે. જાણો મહિલાઓને કયાં કાર્ય કરવા જોઈએ જેનાથી ઘરમાં હમેશા ધનનો વાસ થાય. 
ઘરની ગૃહિણીઓને સૂર્યોદયથી પૂર્વ ઉઠીને ઘરની સાફ-સફાઈ કરી લેવી જોઈએ. જેના ઘરોમાં એવું નહી થાય ત્યાં લક્ષ્મીનો વાસ નહી હોય. 
 
ગૃહિણીને ઘરની સાફ-સફાઈ પછી પોરે સ્નાન કરી લેવું જોઈએ. મોડેથી સ્નાન કરવું શુભ લક્ષણ નહી ગણાય. 
 
શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સ્નાન વગેરે કાર્યથી નિવૃત થઈ ભોજન બનાવું જોઈએ. 
 
સ્નાન વગર બનાવેલું ભોજન અપવિત્ર ગણાય છે. આવું ભોજનને ભગવાન પણ સ્વીકાર નહી કરતા આ રીતે ભોજનને ખાવું ચોરી સમાન ગણાય છે. 
 
સવારે તરત ઉઠીને સ્નાન કરી અને પૂજા કર્યા પછી ચા-નાશ્તો કરવું શુભ હોય છે. આવું ન કરવાથી લક્ષ્મી રિસાઈ જાય છે. 
 
સૂર્યોદય પછી કાંસકો નહી કરવા જોઈએ.તેથી દોષ લાગે છે અને લક્ષ્મી નારાજ થઈ જાય છે. 
 
ગૃહિણીને વાત-વાત પર નારાજ પણ નહી હોવું જોઈએ. આવું કરવાથી ગૃહિણીઓને ઘરમાં આર્થિક તંગી અને પરેશાની બની રહે છે. 
 

વધુ જુઓ..

MArriage anniversary wishes - પતિને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ

World Liver Day: કયા પરિબળો લીવરને નુકસાન પહોંચાડી શકે છે, અને કયા લક્ષણો તાત્કાલિક સાવધાની રાખવા જોઈએ?

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

વધુ જુઓ..

Aaj nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

Mahabharat : દ્રૌપદીના સુંદર શરીરનું રહસ્ય શું હતું?

Akshay Tritiya- અક્ષય તૃતીયાની સરળ પૂજાવિધિ અને વ્રત કથા

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 19 એપ્રિલ

અક્ષય તૃતિયા 2026 પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત શું રહેશે ? જાણો શુભ મુહૂર્ત અને રાશી મુજબ ગાડીનો કલર

આગળનો લેખ
Show comments