Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર ફેશન માટે ન પહેરવું કડું, જાણો જરૂરી વાત

Updated: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (15:03 IST)
હાથમાં કડું પહેરવાનો ચલન બહુ જ પહેલાથી જ છે. સિક્ખ ધર્મમાં કડું ધારણ કરવું ફરજિયાત છે. વધારેપણું લોકો ચાંદી, સોના, લોખંડ કે અષ્ટધાતુઅના કડું પહેરે છે.હકીકતમાં કડું માત્ર ફેશન માટે નહી છે. રત્ન ધાતુઓના જાણકાર માને છે કે, જો તમે થોડી માહોતી સાથે કડો ધારણ કરશો તો તેના ઘણા ફાયદાઓ પણ છે.  પારદ એક જીવંત ધાતુ છે અને પારદ ધાતુના કડા હાથમાં ધારણ કરવાથી કેટલાક બીમીરીઓ અને પરેશાનીઓથી રક્ષા હોય છે. 
 
જે લોકો મૌસમ સંબંધી બીમારીઓથી પીડિત હોય તેમજ જેના શરીરમાં નબળાઈ આવી જાય છે તેવા તમામ લોકોને હાથમાં પારદ ધાતુના કડા પહેરવા જોઇએ.
 
પારદ ધાતુને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે જે લોકો નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં જલ્દીથી આવી જાય છે તેવા તમામ લોકોને પારદ ધાતુનાં કડા પહેરવા જોઇએ. 
 
પારદ ધાતુમાં સ્પંદન હોય છે જે લોહીના સર્કુલેશનને નિયંત્રણમાં રાખે છે, એટલે જે પણ વ્યક્તિઓની કમર, હાથ-પગ કે પેટમાં દુખાવો થતો હોય તેને પારદ ધાતુથી બનેલા કડા પહેરવા જોઇએ.
 
પારદ ધાતુના શરીર પર સ્પર્શ વ્યક્તિમાં જલન, નિંદા, મોહ, અહંકાર, હિંસા, વિક્ષિપ્તતા વગેરે અનેક આંતરિક દોષોને ઓછું કરી માનસિક દુખાવો પણ દૂર કરે છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં અંધાધૂંધી; દર્શનાર્થીઓની ભીડ વધતા 3 લોકો ઘાયલ.

ગુજરાત હાઈકોર્ટમા ભરતી જાહેર: કાયદા અધિકારીની ભરતી માટે અરજીઓ મંગાવાઈ, ફિક્સ ઉચ્ચ પગાર સાથે કરિયરની ઉત્તમ તક

25 વર્ષ પછી ઐતિહાસિક ક્ષણ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા અને કેનેડાનો સત્તાવાર પ્રવાસ

મહારાષ્ટ્રમાં મરાઠી શીખવાની અંતિમ તારીખ પસાર થઈ ગઈ છે, જેમાં 7,750 ઓટો-ટેક્સી ડ્રાઇવરો પરીક્ષામાં નાપાસ થયા છે. આગળ શું છે તે જાણો

નિતિન નવીનની ટીમમાં કોણ-કોણ થશે સામેલ ? ચર્ચિત નામ આવ્યા સામે, સ્મૃતિ ઈરાનીને મળશે મોટી જવાબદારી

આગળનો લેખ
Show comments