Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષક દિવસ પર સુવિચાર - Teachers Day Quotes In Gujarati

રવિવાર, 3 સપ્ટેમ્બર 2023 (11:12 IST)
ગુરૂ, ટીચર્સ, શિક્ષક આપણે તેમને અનેક નામથી બોલાવીએ છીએ. પણ જ્યારે પણ આપણા Teachers નુ નામ લઈએ છીએ તો મનમાં એક આદર સન્માનની ભાવના જાગી જાય છે. ઈતિહાસકાળથી આજે આધુનિક યુગ સુધી ગુરૂને સર્વશ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. આજે અમે તમારે માટે ગુજરાતીમાં શિક્ષક પર અણમોલ વિચાર / Teachers Day Quotes In Gujarati અહી પબ્લિશ કરી રહ્યા છે. 
 
“गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर
गुरुर्शाक्षात परब्रह्म तस्मै श्री गुरवे नम:“
 
-“આ જીવન માટે મારા માતા-પિતાનો ઋણી છુ, પણ આ જીવનને સારુ બનાવવા માટે મારા શિક્ષકોનો ઋણી છુ.“
 
- “માતા પિતાની પ્રતિમા છે મારા ગુરૂ, આ કળયુગમાં ઈશ્વરનો ચેહરો છે મારા ગુરૂ“ 
 
- “શિક્ષક એક મીણબત્તીની જેવા હોય છે. જે પોતે બળીને સૌને ઉજાશ આપે છે“ 
 
- “માતા-પિતાથી પણ ઊંચુ માન હોય છે. આખી દુનિયામં શિક્ષકોનું સન્માન હોય છે“ 
 
- “હુ આજે જે કંઈ પણ છુ તેમા મારા ગુરૂનો સૌથી મોટો હાથ છે“ 
 
- “સત્ય અને ન્યાયના રસ્તા પર ચાલવુ શિક્ષક જ આપણને શિખવાડે છે. જીવનની કઠિનાઈયો સાથે લડવુ આપણને શિક્ષક જ શિખવાડે છે. આ શિક્ષક દિવસ પર મારા ગુરૂને નમન.“ 
 
-“ગુરૂ વગર તમે કેટલા પણ સફળ રહો પણ સર્વશ્રેષ્ઠ નથી બની શકતા.“ 
 
- “આપણા સ્માજના વાસ્તવિક શિલ્પકાર શિક્ષક હોય છે.“ 
 

વધુ જુઓ..

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

વધુ જુઓ..

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments