Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષક દિવસ પર સુવિચાર - Teachers Day Quotes In Gujarati

રવિવાર, 3 સપ્ટેમ્બર 2023 (11:12 IST)
ગુરૂ, ટીચર્સ, શિક્ષક આપણે તેમને અનેક નામથી બોલાવીએ છીએ. પણ જ્યારે પણ આપણા Teachers નુ નામ લઈએ છીએ તો મનમાં એક આદર સન્માનની ભાવના જાગી જાય છે. ઈતિહાસકાળથી આજે આધુનિક યુગ સુધી ગુરૂને સર્વશ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. આજે અમે તમારે માટે ગુજરાતીમાં શિક્ષક પર અણમોલ વિચાર / Teachers Day Quotes In Gujarati અહી પબ્લિશ કરી રહ્યા છે. 
 
“गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर
गुरुर्शाक्षात परब्रह्म तस्मै श्री गुरवे नम:“
 
-“આ જીવન માટે મારા માતા-પિતાનો ઋણી છુ, પણ આ જીવનને સારુ બનાવવા માટે મારા શિક્ષકોનો ઋણી છુ.“
 
- “માતા પિતાની પ્રતિમા છે મારા ગુરૂ, આ કળયુગમાં ઈશ્વરનો ચેહરો છે મારા ગુરૂ“ 
 
- “શિક્ષક એક મીણબત્તીની જેવા હોય છે. જે પોતે બળીને સૌને ઉજાશ આપે છે“ 
 
- “માતા-પિતાથી પણ ઊંચુ માન હોય છે. આખી દુનિયામં શિક્ષકોનું સન્માન હોય છે“ 
 
- “હુ આજે જે કંઈ પણ છુ તેમા મારા ગુરૂનો સૌથી મોટો હાથ છે“ 
 
- “સત્ય અને ન્યાયના રસ્તા પર ચાલવુ શિક્ષક જ આપણને શિખવાડે છે. જીવનની કઠિનાઈયો સાથે લડવુ આપણને શિક્ષક જ શિખવાડે છે. આ શિક્ષક દિવસ પર મારા ગુરૂને નમન.“ 
 
-“ગુરૂ વગર તમે કેટલા પણ સફળ રહો પણ સર્વશ્રેષ્ઠ નથી બની શકતા.“ 
 
- “આપણા સ્માજના વાસ્તવિક શિલ્પકાર શિક્ષક હોય છે.“ 
 

વધુ જુઓ..

સરકારી હોસ્પિટલમાં છ દિવસમાં પાંચ સગર્ભા મહિલાઓના મોતથી ભારે આક્રોશ ફેલાયો છે, જેમાં ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

બેંગલુરુમાં, એક ડિલિવરી બોય બળજબરીથી એક મહિલાના ઘરમાં ઘૂસી ગયો, વોશરૂમનો ઉપયોગ કર્યો અને પછી પોતાને ખુલ્લા પાડ્યા

ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરમાં ચોમાસાના વરસાદને કારણે સ્થિતિ કેવી રહેશે? આ અઠવાડિયે ત્રણેય રાજ્યોમાં હવામાન કેવું રહેશે?

ગાઝિયાબાદમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે એક DPS સ્કૂલ બસમાં અચાનક આગ લાગી ગઈ; જો બાળકો તેમાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

વરસાદથી બચવા માટે એક બળદ દુકાનની છત પર ચઢી ગયો; નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે શેડ તૂટી પડ્યો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments