બુધવાર, 7 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
આજનો સુવિચાર
Written By
Last Modified:
શુક્રવાર, 14 જુલાઈ 2023 (14:19 IST)
Friday Status- શુક્રવાર સ્પેશિયલ
Friday Status- શુક્રવાર સ્પેશિયલ
friday suvichar gujarati
એકબીજાની સેવા માનવ ધર્મ છે
જે બીજાને મદદ કરે છે
ભગવાન તેમની મદદ કરે
એટલા માટે મનમાંથી
સ્વાર્થ અને લોભની
લાગણી છોડી દેવી યોગ્ય છે
શુભ શુક્રવાર
ઓળખાયથી મળેલુ કાર્ય
થોડા સમય માટે ચાલે છે
પરંતુ કામ દ્વારા ઓળખ
જીવનભર ચાલે છે !!!
શુક્રવારની શુભકામના
તમે ક્યારે સાચા હતા
કોઈ તમને યાદ કરતું નથી
જ્યારે તમે ખોટા હતા
ત્યારે કોઈ ભૂલતું નથી
શુભ શુક્રવાર
Happy Friday
સમજદાર લોકોની જેમ વિચારો
પરંતુ સામાન્ય લોકોની જેમ વાત કરો
Happy Friday
#તમે સંસ્કારાથી આખી દુનિયા જીતી શકો છો
અને જે જીત્યા છે તે પણ અહંકારને કારણે હારી જાય છે !!!
Happy Friday
Edited By-Monica Sahu
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
દિલ્હીમાં અડધી રાત્રે ચાલ્યો પીળો પંજો, ફૈઝ-એ-ઇલાહ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે ચાલ્યું બુલડોઝર
લોકો તુર્કમાન ગેટ પર બેરિકેડ સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને તેમને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારબાદ પોલીસે ભીડને દૂર કરવા માટે હળવો બળપ્રયોગ કર્યો.
PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા
PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવશે. તેમના 2 દિવસીય પ્રવાસને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમ્યાન સોમનાથ સ્વાભિમાન પર્વની પણ ઉજવણી કરવામાં આવનાર છે.
SIR ને લઈને ક્રિકેટર મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ, જાણો શુ છે કારણ
Mohammed Shami: ક્રિકેટર મોહમ્મદ શમીને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ સ્પેશલ ઈંટેસિવ રિવીજન (SIR) અભિયાન હેઠળ મતદાતા સત્યાપન માટે બોલાવવામાં આવ્યો હતો.
21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર
વિજય હજારેની ટ્રોફીમાં રમતા હૈદરાબાદના બેટ્સમેન અમન રાવ પેરાલાએ શાનદાર ડબલ સેંચુરી મારી છે. આ કારનામુ તેમને બંગાળ વિરુદ્ધ મેચમાં કર્યુ છે.
District Court Bomb Threat - ગુજરાતમાં હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી
ગુજરાત હાઇકોર્ટ તથા રાજ્યનાં વિવિધ શહેરોની લોઅર કોર્ટને RDX થી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે
ધર્મ
Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત
મકરસંક્રાંતિ ના તહેવારને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શુભ પ્રસંગે, સવારે સ્નાન કર્યા પછી, સૂર્યને પ્રાર્થના કરવી, ખીચડીનું સેવન કરવું અને કઠોળ, ચોખા, તલ, ગોળ વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસથી, સૂર્ય ઉત્તર દિશા તરફ જાય છે, અને બધી શુભ પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય છે.
Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ
Shattila Ekadashi Kyare Che: હિન્દુ ધર્મમાં દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લપક્ષમાં પડનારી એકાદશી તિથિ ભગવાન વિષ્ણુની પૂજ માટે અત્યાધિક શુભ માનવામાં આવે છે. પણ જ્યારે આ એકાદશી મહા મહિનાના કૃષ્ણપક્ષમાં પડે છે અને ષટતિલા એકાદશી કહેવાય છે
Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા | માતા જાકી પાર્વતી પિતા મહાદેવા || એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી | મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી || અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા | બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા || પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા || દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી | કામના કો પૂરી કરો જગ બલિહારી ||
શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati
ૐ નમસ્તે ગણપતયે. ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસિ ત્વમેવ કેવલં કર્તાઽસિ ત્વમેવ કેવલં ધર્તાઽસિ
Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,
Sakat Chauth 2026: સકત ચોથનું વ્રત રાખવાથી બાળકોનું આયુષ્ય વધે છે. વધુમાં, આ દિવસે આ ઉપાયોનું પાલન કરવાથી વ્યક્તિને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.