0

Birthday Wishes for Best Friend in Gujarati: તમારા બેસ્ટ ફ્રેન્ડને બર્થડે વિશ કરવા મોકલો આ સુંદર મેસેજ

રવિવાર,જૂન 8, 2025
0
1
World Environment Day - વિશ્વ પર્યાવરણ દિવસ પર દર વર્ષે 5 જૂન ના રોજ ઉજવાય છે. આખા વિશ્વમાં 5 જૂનના રોજ લોકો પર્યાવરણ દિવસ ઉજવે છે. જેનો ઉદ્દેશ્ય ફક્ત લોકોને પ્રકૃતિ પ્રત્યે જાગૃત કરવાનો છે. વિશ્વ પર્યાવરણ (Paryavaran Diwas) દિવસ પર દર વર્ષે 5 જૂન ...
1
2
Brothers Day Quotes In Gujarati : 24 મે ના રોજ બ્રધર્સ ડે ઉજવાય છે. આ સુંદર મેસેજ દ્વારા તમે તમારા ભાઈને તમારા તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી શકો છો.
2
3
અપરા એકાદશી, જેને અચલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તારીખે ઉજવવામાં આવે છે. આ વ્રત પાપોના પ્રાયશ્ચિત અને મોક્ષની પ્રાપ્તિ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
3
4
Chanakya Neeti in Gujarati : ચાણક્યની આ નીતિઓ ફક્ત આર્થિક દિશા જ નથી આપતી પણ જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન અને સફળતાના સૂત્ર આપે છે. જો આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારી લેવામાં આવે તો આર્થિક સમસ્યાઓ દૂર થવા ઉપરાંત જીવનમાં સ્થિરતા અને સમ્માન પણ સુનિશ્ચિત ...
4
4
5
છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજે તેમના શાસનકાળ દરમિયાન 120 યુદ્ધો લડ્યા અને તે તમામ જીત્યા.
5
6
આચાર્ય ચાણક્યના વિચારો આપણને જણાવે છે કે સમજદારી, ધીરજ અને વ્યવહારુ બુદ્ધિની મદદથી જીવનને કેવી રીતે યોગ્ય દિશા આપી શકાય છે. ચાણક્ય નીતિ અનુસાર, સુખી દામ્પત્ય જીવન માટે, પુરુષોએ લગ્ન પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
6
7
આચાર્ય ચાણક્યનુ માનવુ હતુ કે ભગવાને મનુષ્યને વિશેષ ગુણો આપ્યા છે, જેનો દરેકે આદર કરવો જોઈએ. આ વિશેષ ગુણો માણસને પ્રાણીઓથી અલગ પાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ગુણોમાં સુધારો કરવો જોઈએ. આચાર્યએ 5 કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે જેઓ આ નથી કરતા ...
7
8
ડૉ. ભીમરાવ આંબેડકર એક તેજસ્વી વિદ્યાર્થી હતા અને તેમણે અનેક વિષયોમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. આંબેડકરજી ભારતીય સમાજને ખૂબ સારી રીતે જાણતા હતા. તેમણે મહિલાઓ અને દલિતોના ઉત્થાન માટે વિવિધ આંદોલનનું નેતૃત્વ કર્યું, રાજકારણમાં સક્રિયપણે ભાગ લીધો અને ...
8
8
9
Birthday Quotes For Son In Gujarati: બાળકો નાના હોય કે મોટા પણ તેમનો જન્મદિવસ દરેક માતા પિતા માટે ખુશીનો દિવસ હોય છે. આવામા તે આ દિવસને ખાસ બનાવવા માટે સેલિબ્રેશન કરે છે
9
10
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં માનવ જીવન સાથે જોડાયેલા અનેક પાસાઓનું વર્ણન કર્યું છે. ચાણક્યને આર્થિક, રાજકીય અને મહાન શિક્ષણશાસ્ત્રી માનવામાં આવે છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓના બળ પર સામાન્ય બાળક ચંદ્રગુપ્તને મૌર્ય વંશનો સમ્રાટ બનાવ્યો. ચાણક્યએ ...
10
11
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્ર દ્વારા જીવન સાથે જોડાયેલ સમસ્યાઓનુ સમાધાન બતાવ્યુ છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવનને શ્રેષ્ઠ બનાવવાના માર્ગ સાથે જ દુષ્ટ લોકોથી બચવાના ઉપાય પણ બતાવ્યા છે. આચાર્ય ચાણક્યને એક કુશળ રાજનીતિજ્ઞ, કૂટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી ...
11
12
આચાર્ય ચાણક્ય અનુસાર દરેક વ્યક્તિ ભાગ્યશાળી નથી હોતી, પરંતુ કેટલાક લોકોમાં એવી વસ્તુઓ હોય છે જે તેમને સુખી જીવન આપે છે. ચાલો જાણીએ કે તેઓ શું છે...
12
13
જે વ્યક્તિના હાથમાં હથિયાર હોય તેની સાથે ક્યારેય દુશ્મની ન કરવી જોઈએ. આવી વ્યક્તિ તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. તેનાથી દૂર રહેવામાં જ સમજદારી છે.
13
14

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

મંગળવાર,ફેબ્રુઆરી 18, 2025
છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર
14
15
Chanakya Niti For Life: આચાર્ય ચાણક્યએ અ માત્ર અર્થશાસ્ત્ર રાજનીતિના વિશે નહી જણાવ્યુ છે. પણ દરરોજના જીવનમાં મુશ્કેલીઓથી બચવાના રીત જણાવ્યા
15
16

26 મી જાન્યુઆરી શાયરી/ Republic day wishes in gujarati,

સોમવાર,જાન્યુઆરી 20, 2025
દેશભક્તો થી જ દેશની શાન છે દેશભક્તો થી જ દેશનો માન છે અમે તે દેશના ફૂલો છે યારો જે દેશનુ નામ હિંદુસ્તાન છે.
16
17
મહારાણા પ્રતાપ (Maharana Pratap) એકમાત્ર એવા રાજપૂત હતા જેમણે ક્યારે પણ કોઈપણ સ્વરૂપે અકબરની ગુલામી સ્વીકાર કરી નહોતી અને તેમણે ક્યારેય અકબર(Akbar)ને તેમણે હરાવવાની તક પણ આપી નહોતી. તેમને જ કારણે અકબરનુ મેવાડ જીતવાનુ સપનુ સપનુ જ રહી ગયુ.
17
18
૧૯મી સદીમાં, ભારતમાં બ્રિટિશ શાસનનું વર્ચસ્વ હતું અને દુનિયા આપણને નિમ્નકક્ષાના છીએ એ દ્રષ્ટિએ જોતી હતી. તે સમયે, ભારત માતાએ ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ ના રોજ એક એવા પુત્રને જન્મ આપ્યો, જેણે ફક્ત ભારતના લોકોનું જ નહીં પરંતુ સમગ્ર માનવતાનું ગૌરવ વધાર્યું.
18
19
આપણે શાંતિ માટે એટલી જ બહાદુરીથી લડવું જોઈએ જેટલું આપણે યુદ્ધમાં લડીએ છીએ. - જો આપણે આંતરિક રીતે મજબૂત હોઈએ અને આપણા દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરીએ તો જ આપણે વિશ્વમાં સન્માન મેળવી શકીએ.
19