0

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

ગુરુવાર,માર્ચ 6, 2025
0
1
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્ર દ્વારા જીવન સાથે જોડાયેલ સમસ્યાઓનુ સમાધાન બતાવ્યુ છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવનને શ્રેષ્ઠ બનાવવાના માર્ગ સાથે જ દુષ્ટ લોકોથી બચવાના ઉપાય પણ બતાવ્યા છે. આચાર્ય ચાણક્યને એક કુશળ રાજનીતિજ્ઞ, કૂટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી ...
1
2
આચાર્ય ચાણક્ય અનુસાર દરેક વ્યક્તિ ભાગ્યશાળી નથી હોતી, પરંતુ કેટલાક લોકોમાં એવી વસ્તુઓ હોય છે જે તેમને સુખી જીવન આપે છે. ચાલો જાણીએ કે તેઓ શું છે...
2
3
જે વ્યક્તિના હાથમાં હથિયાર હોય તેની સાથે ક્યારેય દુશ્મની ન કરવી જોઈએ. આવી વ્યક્તિ તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. તેનાથી દૂર રહેવામાં જ સમજદારી છે.
3
4

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

મંગળવાર,ફેબ્રુઆરી 18, 2025
છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર
4
4
5
Chanakya Niti For Life: આચાર્ય ચાણક્યએ અ માત્ર અર્થશાસ્ત્ર રાજનીતિના વિશે નહી જણાવ્યુ છે. પણ દરરોજના જીવનમાં મુશ્કેલીઓથી બચવાના રીત જણાવ્યા
5
6

26 મી જાન્યુઆરી શાયરી/ Republic day wishes in gujarati,

સોમવાર,જાન્યુઆરી 20, 2025
દેશભક્તો થી જ દેશની શાન છે દેશભક્તો થી જ દેશનો માન છે અમે તે દેશના ફૂલો છે યારો જે દેશનુ નામ હિંદુસ્તાન છે.
6
7
મહારાણા પ્રતાપ (Maharana Pratap) એકમાત્ર એવા રાજપૂત હતા જેમણે ક્યારે પણ કોઈપણ સ્વરૂપે અકબરની ગુલામી સ્વીકાર કરી નહોતી અને તેમણે ક્યારેય અકબર(Akbar)ને તેમણે હરાવવાની તક પણ આપી નહોતી. તેમને જ કારણે અકબરનુ મેવાડ જીતવાનુ સપનુ સપનુ જ રહી ગયુ.
7
8
૧૯મી સદીમાં, ભારતમાં બ્રિટિશ શાસનનું વર્ચસ્વ હતું અને દુનિયા આપણને નિમ્નકક્ષાના છીએ એ દ્રષ્ટિએ જોતી હતી. તે સમયે, ભારત માતાએ ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ ના રોજ એક એવા પુત્રને જન્મ આપ્યો, જેણે ફક્ત ભારતના લોકોનું જ નહીં પરંતુ સમગ્ર માનવતાનું ગૌરવ વધાર્યું.
8
8
9
આપણે શાંતિ માટે એટલી જ બહાદુરીથી લડવું જોઈએ જેટલું આપણે યુદ્ધમાં લડીએ છીએ. - જો આપણે આંતરિક રીતે મજબૂત હોઈએ અને આપણા દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરીએ તો જ આપણે વિશ્વમાં સન્માન મેળવી શકીએ.
9
10
Savitribai Phule Quotes Gujarati : સાવિત્રીબાઈ ફુલે કહેતા હતા કે સ્ત્રી ફક્ત ઘરમા અને ખેતરમાં કામ કરવા માટે નથી બની, જાણો સાવિત્રીબાઈ ફુલેના અણમોલ વિચાર
10
11
Ratan Tata quotes- રતન ટાટાના 10 પ્રેરણાત્મક વિચારો રતન ટાટાના આ 10 અવતરણો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે, તમને સફળતા અપાવશે..
11
12

Motivational Quotes in gujarati - સમજદાર વ્યક્તિ

શુક્રવાર,ડિસેમ્બર 20, 2024
'બદલો' લેવાની નહિ 'બદલાવ' લાવવાનો વિચાર રાખો સમજદાર વ્યક્તિ 'એ નથી' જે 'ઈંટનો જવાબ પત્થર'થી આપે
12
13

Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર

બુધવાર,ડિસેમ્બર 18, 2024
સબંધોની કદર પણ પૈસાની જેમ કરતા શીખો કારણ કે બન્ને ને કમાવવા મુશ્કેલ છે ગુમાવવા આસાન
13
14

Geeta suvichar Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

બુધવાર,ડિસેમ્બર 11, 2024
ગીતામાં લખ્યુ છે તમારો સમય નબળો છે તમે નહી
14
15
જલારામ બાપાનો જન્મદિવસ હિંદુ માસ કારતકના શુક્લ પક્ષની 7મી તારીખે જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવાળીના સાતમા દિવસે આવે છે. કારતક સુદ સાતના 31 ઓક્ટોબરના સોમવારે જલારામ બાપાની 223મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ લોહાણા સમાજમાં ...
15
16

Sharad purnima wishes- શરદ પૂર્ણિમાની શુભકામના

શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2024
sharad purnima wishes in gujarati પૂનમનુ સુંદર ચંદ્ર તમારા જીવનમાં હજારો ખુશીઓ લાવે શરદ પૂર્ણિમા પર્વની આપને શુભકામનાઓ
16
17
આચાર્ય ચાણક્યએ કેટલાક એવા ગુણો વિશે જણાવ્યું છે, જેની હાજરી બદનામીનું કારણ બની શકે છે. આજે અમે તમને આ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ
17
18
Friendship Shayari - મિત્રતાનું સંભારણુ કંઇક ખાસ બની રહે તેવુ દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે અને તે માટે જ પોતાના મિત્રને કંઇક ખાસ અને અનોખી ભેટ આપવા ઇચ્છતા હોય છે. જેના દ્વારા તેઓ જીંદગીભર પોતાની મિત્રતાને યાદ કરી શકે છે.મિત્રતા દિવસ પર સુવિચાર અને ...
18
19
આચાર્ય ચાણક્ય કહે છે કે ત્રણ લોકો છે જે તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે. આ ત્રણ લોકો મૂર્ખ અને રડનારા છે.
19