0
Motivational Quotes- સુવિચાર જીવનને બદલતા 7 અનમોલ વચન
શુક્રવાર,ફેબ્રુઆરી 3, 2023
0
1
ગુરુવાર,ફેબ્રુઆરી 2, 2023
Chanakya Niti: ભલે તમને આચાર્ય ચાણક્યની નીતિઓ અને વિચારો થોડા કઠોર લાગે, પરંતુ આ કઠોરતા જ જીવનનું સત્ય છે. ભાગદોડ ભરેલી જિંદગીમાં તમારે આ વિચારોને કેમ અવગણવા જોઈએ, પરંતુ આ શબ્દો તમને જીવનની દરેક કસોટીમાં મદદ કરશે. આચાર્ય ચાણક્યએ તેમની નીતિમાં લગ્ન, ...
1
2
મંગળવાર,જાન્યુઆરી 31, 2023
આચાર્ય ચાણક્ય એક મહાન રાજનીતિક, અર્થશાસ્ત્રી અને શિક્ષાવિદ્ માનવામાં આવે છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલી સમસ્યાઓની નીતિ બતાવી છે. ચાણક્યની નીતિઓ આજે પણ લોકો અપનાવે છે. એવું કહેવામાં આવે છે કે ચાણક્યની નીતિઓ અપનાવવી મુશ્કેલ છે, પરંતુ ...
2
3
મંગળવાર,જાન્યુઆરી 24, 2023
પ્રાર્થનાં એ રીતે કરો કે જાણે બધુ જ ભગવાન પર નિર્ભર કરે છે
અને પ્રયાસ એ રીતે કરો કે જાણે બધુ જ તમારા પર નિર્ભર કરે છે
3
4
શુક્રવાર,જાન્યુઆરી 20, 2023
કેટલાક પ્રસંગો એવા હોય છે જ્યાં બોલવું જરૂરી હોય છે અને કેટલાક પ્રસંગો એવા હોય છે કે જ્યાં ચૂપ રહેવું જ શાણપણનું હોય છે, જાણો ક્યાં મૌન રહેવું
4
5
મંગળવાર,જાન્યુઆરી 17, 2023
મહિલાઓનું હૃદય એટલું કોમળ હોય છે કે તેઓ દરેક બાબતમાં ભાવુક થઈ જાય છે. ઘણી વાર આસપાસના લોકો તેમની આ આદતથી પરેશાન થઈ જાય છે. પરંતુ અમે તમને અહીં જણાવી દઈએ કે મહિલાઓનું રડવું તમારા ઘર માટે શુભ સાબિત થઈ શકે છે. આચાર્ય ચાણક્યએ તેમની નીતિમાં આનો ખૂબ જ ...
5
6
ગુરુવાર,જાન્યુઆરી 12, 2023
સ્વામી વિવેકાનંદના સુવિચાર swami vivekananda jivan prasang in gujarati,
ભારતના વિવેકાનંદ વેદાંતના પ્રખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ હતા. તેને અમેરિકાના શિકાગોમાં 1893માં આયોજિત વિશ્વ ધર્મ મહાસભામાં ભારતની તરફથી સનાતન ધર્મનો પ્રતિનિધિત્વ ...
6
7
બુધવાર,જાન્યુઆરી 11, 2023
આપણે શાંતિ માટે એટલી જ બહાદુરીથી લડવું જોઈએ જેટલું આપણે યુદ્ધમાં લડીએ છીએ.
- જો આપણે આંતરિક રીતે મજબૂત હોઈએ અને આપણા દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરીએ તો જ આપણે વિશ્વમાં સન્માન મેળવી શકીએ.
7
8
બુધવાર,જાન્યુઆરી 11, 2023
આચાર્ય ચાણક્યનુ માનવુ હતુ કે ભગવાને મનુષ્યને વિશેષ ગુણો આપ્યા છે, જેનો દરેકે આદર કરવો જોઈએ. આ વિશેષ ગુણો માણસને પ્રાણીઓથી અલગ પાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ગુણોમાં સુધારો કરવો જોઈએ. આચાર્યએ 5 કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે જેઓ આ નથી કરતા ...
8
9
મંગળવાર,જાન્યુઆરી 10, 2023
આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક નીતિ શાસ્ત્રમાં એવી ઘણી વાતો કહી છે, જે આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે. અહીં જાણો આવી જ 5 વસ્તુઓ વિશે, જે વ્યક્તિના જીવનને ખુશ કરવામાં મદદરૂપ થાય છે.
9
10
આચાર્ય ચાણક્યને મૌર્ય સામ્રાજ્યના સ્થાપકની સાથે, એક ચતુર રાજદ્વારી, એક મહાન અર્થશાસ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આચાર્ય ચાણક્યએ આપણા જીવન સાથે જોડાયેલી ઘણી નીતિઓ જણાવી છે. આ જ રીતે આચાર્ય ચાણક્યએ માણસને એક એવી આદત વિશે જણાવ્યું છે
10
11
મંગળવાર,જાન્યુઆરી 3, 2023
જે વ્યક્તિના હાથમાં હથિયાર હોય તેની સાથે ક્યારેય દુશ્મની ન કરવી જોઈએ. આવી વ્યક્તિ તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. તેનાથી દૂર રહેવામાં જ સમજદારી છે.
11
12
Chanakya Niti: આચાર્ય ચાણક્યને રાજકારણ, અર્થશાસ્ત્ર અને કૂટનીતિના નિષ્ણાત કહેવામાં આવે છે, તેમની જણાવવામાં આવેલી નીતિઓ એવી છે કે જો તમે તેને તમારા જીવનમાં ઉતારી લો તો તમને આગળ વધતા કોઈ રોકી શકે નહીં. આચાર્ય ચાણક્યની નીતિઓ અઘરી છે પણ કહેવાય છે કે ...
12
13
જલારામ બાપાનો જન્મદિવસ હિંદુ માસ કારતકના શુક્લ પક્ષની 7મી તારીખે જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવાળીના સાતમા દિવસે આવે છે. કારતક સુદ સાતના 31 ઓક્ટોબરના સોમવારે જલારામ બાપાની 223મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ લોહાણા સમાજમાં ...
13
14
શુક્રવાર,સપ્ટેમ્બર 16, 2022
PM મોદીના પ્રખ્યાત કોટ્સ - "ખરાબમાં સારું શોધો, તો કોઈ વાત બને, સારામાં ખરાબ શોધવો એ દુનિયાનો રિવાજ છે.
14
15
સોમવાર,સપ્ટેમ્બર 12, 2022
માનવ જીવન ઉતાર-ચઢાવથી ભરેલું છે. જો દુ:ખ હશે તો થોડા સમય પછી સુખ પણ આવશે, આચાર્ય ચાણક્યએ સુખી જીવન માટે ઘણા મંત્રો કહ્યા છે. ચાણક્યએ શ્લોકોના માધ્યમથી પોતાના વિચારો લોકો સાથે શેર કર્યા છે. સારા અને સુખી જીવન માટે ચાણક્યના વિચારો ખૂબ જ અમૂલ્ય છે. ...
15
16
independence day wishes- Independence Day, દેશભક્તિ શાયરી
ના પૂછો દુનિયાને
શુ આપણી ગાથા છે
આપણી તો ઓળખ જ છે આ
કે આપણે માત્ર હિન્દુસ્તાની
છીએ
ભારત માતા ની જય
16
17
Friendship Shayari 2022- મિત્રતાનું સંભારણુ કંઇક ખાસ બની રહે તેવુ દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે અને તે માટે જ પોતાના મિત્રને કંઇક ખાસ અને અનોખી ભેટ આપવા ઇચ્છતા હોય છે. જેના દ્વારા તેઓ જીંદગીભર પોતાની મિત્રતાને યાદ કરી શકે છે.મિત્રતા દિવસ પર સુવિચાર અને ...
17
18
ૐ નમઃ શિવાય
શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છા
18
19
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનુ સોમવારે શિલૉન્ગમાં અવસાન થઈ ગયુ. સામાન્ય લોકોના રાષ્ટ્રપતિ કહેવાતા કલામ
વિદ્યાર્થીઓ વચ્ચે ખાસા લોકપ્રિય હતા. તેઓ મોટાભાગે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હતા તેમને આગળ
19