Thought Of Day

મંગળવાર, 24 ફેબ્રુઆરી 2026
0

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

શુક્રવાર,ફેબ્રુઆરી 20, 2026
gujarati suvichar
0
1
Chhatrapati Shivaji Maharaj Jayanti 2026 Wishes Photos, Images and Wallpaper: છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630 ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેથી, દર વર્ષે 19 ફેબ્રુઆરીના રોજ શિવ જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગ ...
1
2

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

મંગળવાર,ફેબ્રુઆરી 3, 2026
જો જીવનમાં શાંતિ જોઈએ તો, Focus તમારા કામ પર કરો બીજાની વાતો પર નહી
2
3
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) નો નિર્વાણ દિવસ 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસના રૂપમાં મનાવાય છે. દેશની આઝાદીના યોગદાન માટે આપણે બધા તેમને આજે પણ નમન કરીએ છીએ. તેમણે આપણુ જીવન ઉજ્જવળ બનાવવા પોતાનુ વિશેષ યોગદાન આપ્યુ છે. આજે અમે ગાંધીજીના ...
3
4

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

ગુરુવાર,જાન્યુઆરી 29, 2026
20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર
4
4
5
​Geeta Updesh In Gujarati: શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. ભગવાન કૃષ્ણે અર્જુન દ્વારા વિશ્વને ગીતાના ઉપદેશો આપ્યા. મહાભારતના યુદ્ધભૂમિ પર જ્યારે અર્જુનના પગલાં ડગમગવા લાગ્યા ત્યારે કૃષ્ણે અર્જુનને ગીતા શીખવી. કૃષ્ણના ઉપદેશો ...
5
6

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

સોમવાર,જાન્યુઆરી 12, 2026
સોમવારની શરૂઆત હંમેશા સકાત્મકતાથી થવી જોઈએ. સોમવાર નવી આશાઓનુ કિરણ છે.
6
7
Swami Vivekanand ke Vichar: સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ૧૨ જાન્યુઆરીએ આવે છે. આ દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ પણ ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના ઉપદેશો યુવા પેઢી માટે વરદાનરૂપ બની રહ્યા છે. તેમના વિચારો આપણને સફળ જીવન અને પ્રગતિ માટે પ્રેરણા આપે
7
8
આપણે શાંતિ માટે એટલી જ બહાદુરીથી લડવું જોઈએ જેટલું આપણે યુદ્ધમાં લડીએ છીએ. - જો આપણે આંતરિક રીતે મજબૂત હોઈએ અને આપણા દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરીએ તો જ આપણે વિશ્વમાં સન્માન મેળવી શકીએ.
8
8
9
સફળતા પર સુવિચાર
9
10

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

સોમવાર,ડિસેમ્બર 8, 2025
ઉંમરનુ સન્માન જરૂર મળે છે.. . પણ આદર તો ફક્ત તમારા વ્યવ્હારથી જ મળશે
10
11
1. જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ. 2. હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા શિખડાવે છે. 3. બુદ્ધિનો વિકાસ માનવના અસ્તિત્વના અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.
11
12
જીંદગીમાં તક તો સૌને મળે છે પણ જીતે છે એ જ લોકો જે ડર પર નહી પણ પોતાના સપના પર વિશ્વાસ કરે છે...
12
13
Chanakya Niti:જો લોકો તમારી ભલાઈનો ફાયદો ઉઠાવે છે, તો આ લેખ તમારા માટે છે. આજે, અમે ચાણક્ય નીતિમાં દર્શાવેલ કેટલીક બાબતો શેર કરીશું જે તમને આવી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.
13
14
કદર કરતા શીખી લો ન તો જીદગી પરત આવે છે કે ન તો જીવનમાં આવેલા લોકો ઘણીવાર તબિયત દવા લેવાથી નહી ખબર પૂછવાથી પણ ઠીક થઈ જાય છે
14
15
Chanakya Niti:ચાણક્યએ જીવન અને કાર્યસ્થળ બંને માટે વ્યવહારુ સિદ્ધાંતો આપ્યા છે. ચાણક્ય નીતિ આપણને શીખવે છે કે દરેક જગ્યાએ બોલવું જરૂરી નથી
15
16
Shok Sandesh Rip Message Status: પ્રિયજન ગુમાવવાનું દુ:ખ શબ્દોમાં વર્ણવવું સહેલું નથી. તે એક એવો ઘા છે જે બહારથી દેખાતો નથી, પણ વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. ઘણીવાર લોકો એવું વર્તન કરે છે કે જાણે કોઈના ગયા પછી તેમને બહુ કંઈ ફરક જ ન પડ્યો હોય, પરંતુ ...
16
17
Chanakya Niti: નોકરિયાત લોકોને મોટેભાગે પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. આચાર્ય ચાણક્યએ આ સમસ્યાનો નિકાલ હજારો વર્ષ પહેલા જ પોતાની નીતિ શાસ્ત્રમાં બતાવી દીધુ હતુ. જાણો ચાણક્યના 3 ખાસ નિયમ જે તમારા પૈસાને સુરક્ષિત રાખી શકે છે.
17
18
મારી દીકરી, તું મારી ખુશી અને મારું બધું છે. તારા વિના દરેક ક્ષણ અધૂરી લાગે છે. તું મોટી થઈ ગઈ છે, પણ તું મારા હૃદયમાં એ જ નાની છોકરી રહી છે, જેના વિના મારું જીવન ફક્ત ખાલી મન છે.
18
19
Chanakya Niti:શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહેનત છતાં સફળતા કેમ ઘણીવાર આપણને મળતી નથી? જીવનમાં દરેક વ્યક્તિ સખત મહેનત કરે છે,
19