0

Chanakya Niti: શ્રીમંત બનવા માંગો છો તો ચાણકયની આ 7 વાતો નોંઘી લો.. ખૂબ વરસશે પૈસો

સોમવાર,ઑગસ્ટ 4, 2025
0
1
સફળતા પર સુવિચાર
1
2
આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલ ચાણક્ય નીતિ આજે પણ જીવનના ઘણા ક્ષેત્રોમાં માર્ગદર્શક તરીકે કામ કરે છે. ચાણક્યએ તેમની એક નીતિમાં સમજાવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું અંતર કેટલું હોવું જોઈએ.
2
3
ગુરુવારને બીજાઓ પ્રત્યે પ્રેમ અને દયા બતાવવાની તક તરીકે ઉપયોગ કરો, જેમ ભગવાને આપણા માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. મદદનો હાથ લંબાવવા, પ્રોત્સાહનનો શબ્દ કહેવા અથવા સેવાનું કાર્ય કરવાની રીતો શોધો.
3
4
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનુ સોમવારે શિલૉન્ગમાં અવસાન થઈ ગયુ. સામાન્ય લોકોના રાષ્ટ્રપતિ કહેવાતા કલામ વિદ્યાર્થીઓ વચ્ચે ખાસા લોકપ્રિય હતા. તેઓ મોટાભાગે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હતા તેમને આગળ
4
4
5
Chanakya Niti: ચાણક્ય નીતિ આપણને જીવનના દરેક વ્યવ્હારમાં માર્ગદર્શન આપે છે, પછી ભલે તે અંગત જીવન હોય કે વ્યાવસાયિક. ઓફિસમાં કામ કરતી વખતે, આપણને ઘણીવાર લાગે છે કે કેટલાક લોકો આપણા પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે
5
6
Chanakya Niti: આપણી ચાણક્ય નીતિમાં કેટલાક એવા લોકોનો ઉલ્લેખ છે જેમને પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવવું ગમે છે. દેવી લક્ષ્મીને આવા લોકો ક્યારેય પસંદ નથી.
6
7
Chanakya Niti: પરિણીત પુરુષો ઘણીવાર પોતાની પત્નીને બદલે બીજી કોઈ સ્ત્રી તરફ કેમ આકર્ષાય છે? આનો જવાબ ચાણક્ય નીતિમાં છુપાયેલો છે. આ લેખમાં, પાંચ મુખ્ય કારણો જાણો જેના કારણે પતિ પોતાની પત્નીથી દૂર થવા લાગે છે. નાની ઉંમરે લગ્ન, શારીરિક અંતર, ...
7
8
ઉંમરનુ સન્માન જરૂર મળે છે.. . પણ આદર તો ફક્ત તમારા વ્યવ્હારથી જ મળશે
8
8
9
ભાગ્યશાળી એ નથી હોતો જેને બધુ સારુ મળે છે પણ એ હોય છે જેને જે મળે તેને સારુ બનાવી લે છે.. શુભ મંગળવાર... સુપ્રભાત
9
10
આચાર્ય ચાણક્ય માત્ર રાજકીય નિષ્ણાત જ નહીં પણ જીવનને સમજનારા મહાન વિચારક પણ હતા. તેમના દ્વારા કહેવામાં આવેલા આ 6 સૂત્રો તમને દુઃખના સમયમાં શક્તિ આપશે...
10
11
સંબંધોની દુનિયામાં એક સંબંધ લીમડાના પાન જેવો પણ રાખો જે સીખ ભલે કડવી આપે પણ તકલીફમાં મલમ જ બને છે શુભ રવિવાર
11
12

Gujarati Suvichar - શનિવારના સુવિચાર

શનિવાર,જુલાઈ 5, 2025
Gujarati Suvichar - શનિવારના સુવિચાર
12
13
Chanakya Niti: ચાણક્ય નીતિ પ્રાચીન ભારતના મહાન વિચારક અને દાર્શનિક ચાણક્યની શિક્ષાઓનો અનમોલ ખજાનો છે. આ નીતિ ન ફક્ત જીવનને યોગ્ય દિશા બતાવે છે
13
14
દર વર્ષે 1 જુલાઈના રોજ, આપણે National Doctors Day ઉજવીએ છીએ. આ દિવસ આપણા દેશના બધા ડૉક્ટરોને સમર્પિત છે જેઓ આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે દિવસ-રાત કામ કરે છે. આ ખાસ પ્રસંગે, ચાલો તમને કેટલાક ખાસ સંદેશાઓ અને કોટ્સ
14
15
Shok Sandesh Rip Message Status: પ્રિયજન ગુમાવવાનું દુ:ખ શબ્દોમાં વર્ણવવું સહેલું નથી. તે એક એવો ઘા છે જે બહારથી દેખાતો નથી, પણ વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. ઘણીવાર લોકો એવું વર્તન કરે છે કે જાણે કોઈના ગયા પછી તેમને બહુ કંઈ ફરક જ ન પડ્યો હોય, પરંતુ ...
15
16
શ્રી કૃષ્ણ નીતિની 5 વાતો જે તમારા વિચાર બદલી નાખશે શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભાગવત ગીતામાં ઘણી એવી વાતો કહી છે જે આજના સમયમાં પણ 100% લાગુ પડે છે.
16
17
જો તમારા બેસ્ટ ફ્રેન્ડનો જન્મદિવસ આવી રહ્યો છે અને તમે તેને ખાસ મેસેજ આપવા માંગો છો, તો આજે અમે તમારા માટે કેટલાક ખાસ બર્થડે વિશ મેસેજીસ લાવ્યા છીએ, તેને તમારા બેસ્ટ ફ્રેન્ડને જરૂર મોકલો.
17
18
World Environment Day - વિશ્વ પર્યાવરણ દિવસ પર દર વર્ષે 5 જૂન ના રોજ ઉજવાય છે. આખા વિશ્વમાં 5 જૂનના રોજ લોકો પર્યાવરણ દિવસ ઉજવે છે. જેનો ઉદ્દેશ્ય ફક્ત લોકોને પ્રકૃતિ પ્રત્યે જાગૃત કરવાનો છે. વિશ્વ પર્યાવરણ (Paryavaran Diwas) દિવસ પર દર વર્ષે 5 જૂન ...
18
19
Brothers Day Quotes In Gujarati : 24 મે ના રોજ બ્રધર્સ ડે ઉજવાય છે. આ સુંદર મેસેજ દ્વારા તમે તમારા ભાઈને તમારા તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી શકો છો.
19