Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makar Sankranti 2023 - મકર સંક્રાતિ પર જરૂર કરો આ 11 વસ્તુઓનુ દાન, ક્યારેય નહી રહે ધનની કમી

સોમવાર, 9 જાન્યુઆરી 2023 (16:35 IST)
14 જાન્યુઆરી શુક્રવારે મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરેલા દાનનુ અનેકગણુ ફળ મળે છે. આવો જાણીએ મકર સંક્રાતિપર કંઈ વસ્તુઓનુ દાન કરવુ શુભ માનવમાં આવે છે. 
 
આ વસ્તુઓનુ કરો દાન 

 
1. તલ - મકર સંક્રાતિપર તલનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તલનુ દાન કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે 
 
2. ખિચડી - મકર સંક્રાતિના દિવસે ખિચડી ખાવી જેટલી શુભ છે એટલી જ શુભ તેનુ દાન કરવાનુ પણ માનવામાં આવે છે. 
 
3. ગોળ - આ દિવસે ગોળનુ દાન કરવુ પણ શુભ હોય છે. ગોળનુ દાન કરવાથી સૂર્ય દેવની કૃપા પ્રાપ્ત થાય છે 
 
4. તેલ - આ દિવસે તેલનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી શનિદેવનો આશીર્વાદ મળે છે 
 
5 . અનાજ - મકર સંક્રાતિના દિવસે પાંચ પ્રકારના અનાજનુ દાન કરવાથી દરેક મનોકામના પુરી થાય છે 
 
6 . ઘી - આ દિવસે ઘી નુ દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે. 
 
7 . રેવડી - મકર સંક્રાતિના દિવસે રેવડીનુ પણ દાન કરવુ શુભ માનવામાં આવે છે. 
 
8 મીઠુ - મકર સંક્રાતિના દિવસે મીઠાનુ નવુ પેકેટ લાવીને દાન કરો. તેનાથી શુક્ર મજબૂત થાય છે 
 
9. ધાબળો - આ દિવસે ધાબલાનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તેનાથી રાહુ અને શનિ શાંત રહે છે 
 
10 ચારો - આ દિવસે ગાયને લીલુ ઘાસ ખવડાવવુ શુભ માનવામાં આવે છે. 
 
11. આ દિવસે ગરીબોને નવા વસ્ત્ર દાન કરવા જોઈએ તેનાથી જીવનમાં બરકત આવે છે. 

વધુ જુઓ..

ઉનાળાની ખાસ 'મેંગો મસ્તાની' ફક્ત 10 મિનિટમાં બનાવો; સરળ રેસીપી જુઓ

ગરમીમાં કેમ ખાવા જોઈએ જાંબુ, જાણી લો તેનાં સેવનથી શું શું ફાયદા થાય છે

ઉનાળામાં આ મસ્ત કાકડી પોહા અજમાવો; રેસીપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

સ્વાદિષ્ટ રીંગણ સ્ટૂ બનાવવાની રીત/ રીંગણ નો ઓળો

વધુ જુઓ..

શનિવાર નો મંત્ર

Adhik Maas 1st Saturday Upay: અધિક માસના પહેલા શનિવારે આ એક વસ્તુનું દાન કરો, તેનાથી શનિની સાડા સતી અને ધૈય્યની નકારાત્મક અસરો ઓછી થશે.

Aaj Nu Panchang-આજનુ પંચાગ -23 મે 2026

Laxmi Mantra - શુક્રવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Sukrawar Rules - શુક્રવારે મહિલાઓએ ખાટી વસ્તુઓ ખાવાનું કેમ ટાળવું જોઈએ? આ ભૂલ મોંઘી પડી શકે છે

આગળનો લેખ
Show comments