Webdunia - Bharat's app for daily news and videos

Install App

Camphor Tree Benefit: કપૂરનો છોડ બનાવી દેશે બગડેલા કામ ઘરમાં આ દિશામાં લગાવવાથી થશે લાભ

Updated: બુધવાર, 22 નવેમ્બર 2023 (13:23 IST)
Camphor Tree Benefit: કપૂરનો ઝાડ પ્રાણ વાયુ આપે છે. તેના હોવાથી ઘરની આસપાનો વાતાવરણ શુદ્ધ રહે છે. કપૂરનો છોડ ઘરમાં લગાવવાથી ખરાબ શક્તિઓનો પડછાયો ઘર પર પડતો નથી. વ્યક્તિ તણાવથી દૂર રહે છે. તમે તેને બગીચામાં, આંગણામાં વાવી શકો છો.
 
વાસ્તુમાં કહ્યુ છે કે કપૂરનો છોડ ધનની આવક ને આકર્ષિત કરે છે. તેને ઘરમાં લગાવવાથી ધનની કમી નથી હોય છે. 
 
કપૂરનો છોડ ઘરના બહાર રાખી રહ્યા છો તો તેને મુખ્ય દ્વારના જમણી બાજુ રાખો. ઘરની અંદર તેને કોઈ પણ ખૂણામાં રાખી શકો છો. 
 
આયુર્વેદ અને વાસ્તુમાં કપૂરનો છોડ સારા આરોગ્યનો ભંડાર અને વરદાન છે. માન્યતા છે કે જે ઘરોમાં કપૂરનો છોડ હોય છે ત્યાં રોગો ભટકતા પણ નથી 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

દિલ્હીમાં ભારે વરસાદથી દિવસ દરમિયાન છવાયું અંધારું, 4 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ; હિમાચલમાં 29 ઓગસ્ટ સુધી વરસાદથી રાહત નહીં

સિંઘેશ્વર મંદિરમાં ભાગદોડના અહેવાલો અંગે વહીવટીતંત્રે એક મોટું નિવેદન બહાર પાડ્યું. ડીએમએ જણાવ્યું હતું કે ન તો બેરિકેડ તોડવામાં આવ્યા હતા અને ન તો ભાગદોડ થઈ હતી.

ખાંડ જ નહીં, ડુંગળી પણ મોંઘી થઈ ગઈ છે; 30 દિવસમાં ભાવ 19% વધ્યા છે. જાણો ડુંગળી ક્યાં અને કેટલી કિંમતે ઉપલબ્ધ છે.

IND vs SL: ઋષભ પંતે તોડ્યો ધોનીનો મહારેકોર્ડ, વિદેશી ધરતી પર વિકેટકીપરના રૂપમાં રચ્યો ઈતિહાસ

ભિખારીના ઘરમાંથી મળી નોટોથી ભરેલી 30થી વધુ બોરીઓ, રોકડ ગણવા મંગાવવું પડ્યું ગણતરી મશીન

આગળનો લેખ
Show comments