Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં ચાંદીનો મોર રાખવાથી ચમકી જશે કિસ્મત- ધનની પરેશાની દૂર કરે છે

Updated: સોમવાર, 26 એપ્રિલ 2021 (12:57 IST)
આમ તો ચાંદી એક શુભ ધાતુ છે અને આ ધાતુથી બનેલી વસ્તુઓ પણ શુભ ફળ જ આપે છે. તેમજ મોર, મયૂર પણ દેવતાઓનો પ્રિય છે. માં સરસ્વતી, ભગવાન શ્રીકૃષ્ણ, કાર્તિકેય અંવ શ્રીગણેશજીની ફોટામાં આ શુભ પંખી જોવાય છે. આજે અમે તમને જણાવીશ કે ઘરમાં ચાંદીનો મોર રાખવાથી શું લાભ મળે છે. 
1. નૃત્ય કરતો ચાંદીનો મોર ઘરમાં ચાલી રહ્યા ધન સંકટને દૂર કરે છે. 
2. ચાંદીનો મોરનો જોડો લગ્ન જીવનમાં પ્રેમ અને શાંતિ લઈને આવે છે. 
3. ચાંદીની સિંદૂરની ડિબ્બીમાં ચાંદીનો જ મોર બનેલું હોય તો આ અખંડ સૌભાગ્યનો પ્રતીક હોય છે. 
4. ઘરના ડ્રાઈંગ રૂમમાં ચાંદીનો મોર સફળતાનો સંદેશ લાવે છે. 
5. પૂજા ઘરમાં શાંત બેસેલો ચાંદીનો મોર રાખવાથી પૂજાનો પુણ્યફળ બમણુ થઈ જાય છે. 
5. અપરિણીત લોકોના રૂમમાં ચાંદીનો મોર રાખવાથી તેમના મનમાં પ્રેમ અને લગ્નના પ્રત્યે રૂચિ વધી જાય છે. 
6. ભાગ્યમાં વૃદ્ધિ અને ચમક ઈચ્છો છો તો કોઈ પણ પૂણિમાના દિવસે ચાંદીનો મોર લઈ આવોઅ અને તેને તિજોરીમાં મૂકો.  

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

IMDનું મેગા રેન અલર્ટ: 6થી 11 ઓગસ્ટ સુધી દેશભરમાં ભારે વરસાદની આગાહી, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વીજળી પડવાની ચેતવણી

ગુજરાતમાં એનાલૉગ પનીર, બટર અને ચીઝ પર લાગી રોક, સ્વાસ્થ્ય મંત્રી પ્રફુલ્લ પાનસૈયાએ કર્યુ મોટુ એલાન

શું તમે આધારમાં તમારું નામ ફક્ત બે વાર બદલી શકો છો? ત્રીજી વખત તમારે શું કરવું જોઈએ? જાણો

માફિયા અતીક અહમદના નાના પુત્રનુ મોત, ડિવાઈડર સાથે અથડાઈ કાર, જેલમાં કેદ મોટાભાઈને મળવા જઈ રહ્યો હતો અબાન

પતિથી અલગ રહેતી મહિલાએ બે પ્રેમીઓ સાથે રાખ્યા સંબંધો, પૂર્વ પ્રેમીને નવા સંબંધની ખબર પડતા થઈ હત્યાની સનસનીખેજ સાજિશ

આગળનો લેખ
Show comments