Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો કિસ્મત નથી આપી રહી સાથ, તો અંગૂઠામાં પહેરો આ ધાતુની વીંટી

Updated: બુધવાર, 3 જુલાઈ 2019 (17:39 IST)
જીવનમાં કયારે-કયારે લાગે છે કે અમે પોતાની સરળતા માતે બધી કોશિશો કરી રહ્યા છે પણ સફળતા હાથ નથી લાગતી. ત્યારે લાગે છે કે કદાચ અમારું નસીબ જ ખરાબ છે કે સાથે નહી આપી રહ્યા છે. આજે અમે તમને એક સરળ ઉપાય જણાવી રહ્યા છે જેને કર્યા પછી તમારી કિસ્મત  ચમકી શકે છે. 
 
અમારી હાથની દરેક આંગળી કોઈ ન કોઈ ગ્રહથી સંકળાયેલી છે. તે ગ્રહોને ખુશ કરવા માટે અમે આંગળીઓ પર કેટલીક ખાસ વસ્તુ ધારણ કરવી પડે છે. જો તમે તમારું નસીબ સુધારવું છે તો તમને તમારા અંગૂઠામાં ચાંદીનો છ્લ્લો ધારણ કરવું પડશે. 
 
હસ્તરેખા શાસ્ત્રને શુક્રથી સંબંધિત ગણાયું છે અને શુક્રને સુધારવા માટે અમે ચાંદી ધારણ કરવી હોય છે. અંગૂઠાથી સંબંધિત જ્યોતિષ ઉપાય તમને સુખ સુવિધાથી પરિપૂર્ણ જીવન આપી શકે છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

iPhone 18 Pro ખરીદનારાઓ માટે આઘાત! આ ફોન 10,000 રૂપિયા સુધી મોંઘો થઈ શકે છે. નવી કિંમત શું હશે?

ગિનિમાં કચડાનો પહાડ ઢસડી પડતા ઝૂંપડીઓ દબાઈ, ઉઘમાં જ મરી ગયા 5 બાળકો સહિત 30 લોકો

દિલ્હીમાં ભારે વરસાદને કારણે 380 ફ્લાઇટ્સ મોડી પડી, 26 રદ કરવામાં આવી અને ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી.

NCERTનો ડિજિટલ ઉત્ક્રાંતિ: દીક્ષા પોર્ટલ પર 845+ વર્ચ્યુઅલ લેબથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા કરી શકશે પ્રયોગો

આગળનો લેખ
Show comments