Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshaye Khanna Birthday- આટલા કરોડની સંપત્તિના માલિક છે 47 વર્ષના અક્ષય ખન્ના, જાણો અત્યારે સુધી કેમ ન થયા લગ્ન

મંગળવાર, 28 માર્ચ 2023 (07:54 IST)
Akshaye Khanna Net Worth and Personal Life: બૉલીવુડ સ્ટાર અક્ષય ખન્ના  (Akshaye Khanna)નુ આજે જનમદિવસ છે. તેમનો જન્મ 28 માર્ચ 1975ને મહારાષ્ટ્રાન મુંબઈમાં થયો હતો. અક્ષય સ્વગીર્ય એક્ટર વિનોદ ખન્ના અને તેમની પ્રથમ પત્ની ગીતાંજલિના નાના દીકરા છે. તેણે મુંબઈના બૉમ્બે ઈંટરનેશનલ સ્કૂલથી અભ્યાસ કર્યુ. તે પછી 11મા અને 12મા ધોરણ્ના અભ્યાસ માટે ઉટીના લૉરેંસ સ્કૂલથી કરી 
 
એક્ટિંગ કરિયર 
અક્ષયએ મુંબઈના કિશોર નમિત કપૂર  તેણે એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો અને પછી વર્ષ 1997માં હિમાલય પુત્ર નામની ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરી. આ પછી તેની ફિલ્મ બોર્ડર આ વર્ષે રિલીઝ થઈ હતી જે હિટ રહી હતી. આ પછી તે તાલ, દિલ ચાહતા હૈ, હમરાજ, હંગામા, હલચુલ, 36 ચાઇના ટાઉન, રેસ, તીસ માર ખાન, નો પ્રોબ્લેમ, ગાંધી માય ફાધર, આક્રોશ અને મોમ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો. અક્ષય ખન્ના સર્વશ્રેષ્ઠ અભિનેતા છે પરંતુ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટલી સફળતા મળી નથી. 
 
નેટ વર્થ અને કમાણી 
અક્ષય ખન્ના ભલે ફિલ્મોમાં ખૂબ વધારે સફળતા નથી મળી પણ તે એક્ટિંગથી ફેંસના દિલ જીતવામાં સફળ થાય છે. તેમની નેટ વર્થ એટલે કે, જો આપણે કુલ સંપત્તિની વાત કરીએ, તો અહેવાલો અનુસાર, તે 20 મિલિયન એટલે કે 148 કરોડની સંપત્તિના માલિક છે. જાણકારી મુજબ મુંબઈમાં તેમનો મોટુ ફ્લેટ છે જ્યાં તે રહે ચે. તે સિવાય પુણે અને દિલ્હી જેવા શહેરોમાં પણ તેમની પ્રાપર્ટી છે. તેમજ તેમની કારની વાત કરીએ તો તેમની પાસે BMW અને Honda CR-V સહિત ઘણી કાર છે. 
 
આ એક્ટ્રેસથી લગ્ન માટે આવ્યો હતો રિશ્તા 
અક્ષયની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે અત્યાર સુધી લગ્ન નથી કર્યા છે. પણ જણાવે છે કે રણધીર કપૂર તે પોતાની મોટી દીકરી કરિશ્મા કપૂરના લગ્ન અક્ષય સાથે કરાવવા માંગતો હતો અને તેના માટે સંબંધ પણ મોકલતો હતો, પરંતુ આ લગ્ન થઈ શક્યા નહીં. થોડા સમય પહેલા અક્ષયે કહ્યું હતું કે તેને નથી લાગતું કે તે લગ્નની સામગ્રી છે. તેઓ તેમના જીવન પર પોતાનું નિયંત્રણ ઈચ્છે છે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ચોમાસામાં વધી જાય છે ડાયેરિયાનું સંકટ, જાણો આ દરમિયાન શું ખાવું જોઈએ ?

ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

ચોમાસામાં સનસ્ક્રીન લગાવવું જોઈએ કે નહીં?

આગળનો લેખ
Show comments