Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIVE Pushpa 2 superstar Allu Arjun Bail - અલ્લુ અર્જુનને જામીન મળી ગયા

શુક્રવાર, 13 ડિસેમ્બર 2024 (18:32 IST)
Allu Arjun Arrest Updates - ફિલ્મ 'પુષ્પા 2' સ્ટાર અલ્લુ અર્જુનની પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં તેની ફિલ્મના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગના સંબંધમાં તેની પૂછપરછ કરવામાં આવશે. આ પહેલીવાર નથી જ્યારે પીઢ કલાકારની ધરપકડ કરવામાં આવી હોય.
 
'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ વખતે નાસભાગમાં મહિલાના મોતના કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. હવે અભિનેતા ટૂંક સમયમાં કોર્ટમાં હાજર થશે
 
અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે
 

05:48 PM, 13th Dec
હૈદરાબાદના સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને જામીન આપી દીધા છે. પોલીસે આજે સવારે જ અભિનેતાની ધરપકડ કરી હતી

05:23 PM, 13th Dec
જાણો સમગ્ર મામલો
તમને જણાવી દઈએ કે, આ મામલો 4 ડિસેમ્બરનો છે. ગયા અઠવાડિયે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા 2'નું સ્ક્રીનિંગ યોજાયું હતું. ત્યારબાદ અલ્લુ અર્જુન રાત્રે લગભગ 9 વાગે અચાનક ત્યાં પહોંચી ગયો. અચાનક તેને જોવા માટે થિયેટરમાં ભીડ બેકાબુ થઈ ગઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ.

05:19 PM, 13th Dec
આજે અચાનક પોલીસ અભિનેતાની ધરપકડ કરવા પહોંચી ત્યારે તેના પરિવારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. જ્યાં તેની પત્ની ખરાબ રીતે રડવા લાગી હતી

05:13 PM, 13th Dec
વાસ્તવમાં તેલંગાણામાં રેવંત રેડ્ડીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે અને અલ્લુ અર્જુનના સસરા કાંચરલા ચંદ્રશેખર રેડ્ડી કોંગ્રેસના મોટા નેતા છે. અલ્લુની ધરપકડના સમાચાર સાંભળતા જ તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો. આ દરમિયાન જ્યારે મીડિયાએ તેમને તેમના જમાઈની ધરપકડ વિશે પૂછ્યું તો તેમણે કોઈ જવાબ ન આપ્યો અને ત્યાં જ ઊભા રહ્યા.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ગવાર નું શાક

Adhik Maas Recipe- અધિકમાસમાં ભગવાન વિષ્ણુનો પ્રિય પ્રસાદ બનાવો, ભગવાનની પૂજા કરો...

Heart Touching Birthday Wishes- જન્મદિવસ ની હાર્દિક શુભકામના

સવારે ખાલી પેટ હળદર અને સૂંઠનું પાણી પીવાથી શું થાય છે ?

ફક્ત 60 દિવસ સુધી ખાંડ છોડવાથી શું થશે ? અહી જાણો શરીર પર કયા ફેરફાર જોવા મળશે

આગળનો લેખ
Show comments