Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરીના કપૂરએ કર્યું ખુલાસો, નૈની નહી આ બદલે છે તૈમૂરના ડાયપર

Updated: શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (16:50 IST)
કરીના કપૂરના દીકરા તૈમૂરના જન્મ પછીથી હમેશા સુર્ખિઓમાં છવાઈ રહે છે. હમેશા એ મદરહુડ અને પ્રગેનેંસી વિશે વાત કરતા નજર આવી છે. અત્યારે એક મેગજીનએ આપેલ ઈંટરવ્યૂહમાં તેણે મદરહુડ પર ખુલીને વાતચીત કરી. એક્ટ્રેસએ આ પણ ખુલાસો કર્યું કે ઘરમાં તૈમૂરના ડાયપર કોણ બદલે છે. 
જ્યારે કરીનાએ પૂછયું કે સૈફ અને તેમાંથી કોણ તૈમૂરની ડાયપર ડ્યૂડી ભજવે છે. એક્ટ્રેસએ  આ પણ જવાબ આપ્યું કે સાચે કહું તો આ જવાબદારી સૈફ ઉઠાવે છે. 
બેબો કહે છે કે સૈફની એપ્રોચ ઈંગ્લિશ છે. પણ હું એકદમ પંજાબી છું હું અમારા બાળકને હમેશા પેંપર કરતી રહું છું. 
એક્ટ્રેસનો કહેવુઇં છે કે તૈમૂર માટે અમારી કોશિશ રહે છે કે ઘરમાં ખુશીનો વાતાવરણ રહે. કરેના અત્યારે વીર દી  વેડિંગમાં વ્યસ્ત છે એ ઈચ્છે કે  તેમના બાળક હેપ્પી અને ઈંડુપેંડેટ ચાઈલ્ડ બને. 
તે ઈંટરવ્યૂહમાં સેહએ કરીના વિશે કહ્યું કે એ એક સમર્પિત અને કેયરિંગ મદર છે. તૈમૂરના આવ્યા પછી કરીનાના પ્રેમમાં એક ઝુકાવ અને સમર્પણ જોવા મળ્યું છે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

મોળાકત ની વાનગીઓ

ગૌરી વ્રત ની વાનગીઓ- શ્રીખંડ બનાવવાની રીત

ગૌરી વ્રત વિશે નિબંધ

શરીરનાં સોજા બની રહ્યા છે બિમારીઓનું જડ ? ડોકટર પાસેથી જાણો સોજા ઘટાડવાના કુદરતી ઉપાયો

આગળનો લેખ
Show comments