Webdunia - Bharat's app for daily news and videos

Install App

Modi swearing in ceremony- મોદીના શપથ ગ્રહણમાં શામેલ થઈ શકે છે આ સ્ટાર્સ શાહરૂખને પણ આમંત્રણ

ગુરુવાર, 30 મે 2019 (12:54 IST)
નરેન્દ્ર મોદી 30મે ની સાંજે 7 વાગ્યે પ્રધાનમંત્ર પદની શપથ લેશે. મોદી સતત બીજી વાર ભારતની કમાન સંભાળશે. તેમનો શપથ ગ્રહણ સભારંભ ઘણા હદ સુધી ખૂબ ખાસ થશે.
 
પાછલી વારની રીતે આ વખતે પણ નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સભારંભ રષ્ટ્રપતિ ભવનના પ્રાગંણમાં થશે. આ ચોથી વાર છે, જયારે કોઈ પ્રધાનમંત્રી કોઈ હૉલની જગ્યા રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે. તેનાથી પહેલા અટલબિહારી વાજપેયી અને ચંદ્રશેખરએ અહીં શપથ લીધી હતી. 
 
વીવીઆઈપી સાથે 8000 મેહમાન શામેલ થશે. આ અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા હશે. 
 
સમારોહ માટે ઉદ્યોગપતિ મુકેશ અંબાની, ગૌતમ અડાણી, રતન ટાટા, અજય પિરામલ, જૉન ચેમ્બર્સ અને બિલ ગેટસની સાથે શાહરૂખ ખાન, રજનીકાંટ, પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ અને બેડમિટન ખેલાડી સાઈના નેહવાલ, પૂર્વ ધાવક પીટી ઉષા, ક્રિકેટર અનિલ કુંબલે, જવાગલ, શ્રીનાથ, હરભજન સિંહ, બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદ અને જિમ્નાસ્ટ દીપા કરમાકર,  કંગના રનૌત, સંજય લીલા ભંસાલી, કરણ જોહરને નિમંત્રણ મોકલાયું

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

60 ની વય પહેલા હાર્ટ અટેકથી બચવા માંગો છો ? તો માની લો ડોક્ટરે બતાવેલી આ 10 વાતો

કેવી રીતે જાણશો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ

ચોમાસા સ્પેશિયલ કરકરા ભજીયા રેસીપી

સવારે નાસ્તામાં બનાવો મસાલેદાર ઓટ્સ ઉપમા, ખાવામાં સ્વાદિષ્ટ, વજન ઘટાડવામાં અસરકારક

હાઈ યૂરિક એસિડના દર્દીએ કઈ દાળ ખાવી જોઈએ અને કઈ દાળ ખાવાથી બચવું જોઈએ ?

આગળનો લેખ
Show comments