Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે, ફિલ્મ અંગે અભિનેતા આમિર ખાનની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

સોમવાર, 21 માર્ચ 2022 (17:26 IST)
અનુપમ ખેરની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. કાશ્મીરી પંડિતો પર બનેલી આ ફિલ્મનો સર્વત્ર દબદબો છે. કાશ્મીર ફાઈલ્સ એક હ્રદયસ્પર્શી વાર્તા કહે છે. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડની ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડવામાં સફળ રહી છે. કાશ્મીર ફાઇલ્સ પણ ઘણા વિવાદોમાં ફસાયેલી છે. હવે આ ફિલ્મને લઈને બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પ્રતિક્રિયા સામે આવી છે.તેમણે ફિલ્મ વિશે ઘણી વાતો કહી છે.
 
વિવાદોમાં ઘેરાયેલી હોવા છતાં પણ ફિલ્મને લોકોનું સમર્થન મળી રહ્યું છે. તેમાં આમિર ખાન પણ સામેલ છે. આમિર ખાને કહ્યું છે કે દેશને કાશ્મીરી પંડિતોનું દર્દ જાણવું જોઈએ. કાશ્મીરી પંડિતોની હાલત જોઈને દુઃખ થાય છે. આવી જ એક ફિલ્મ જે તે વિષય પર બની છે, તે ચોક્કસપણે દરેક ભારતીયે જોવી જોઈએ અને દરેક ભારતીયે તેને યાદ રાખવી જોઈએ. આમિરે આગળ કહ્યું- હું આ ફિલ્મ ચોક્કસ જોઈશ અને ફિલ્મની સફળતા જોઈને હું ખૂબ જ ખુશ છું.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ક્રિસ્પી રવા વડા રેસીપી

તમારો પાર્ટનર જુઠ્ઠું બોલી રહ્યો છે? આ 4 સંકેતોથી તેને ઓળખો

Maharana Pratap Quotes- મહારાણા પ્રતાપ શાયરી

Maharana Pratap મહારાણા પ્રતાપ વિશે નિબંધ

સીમંતમાં શું બનાવવું? ગર્ભવતી માતા માટે પૌષ્ટિક અને પરંપરાગત ફૂડ લિસ્ટ

આગળનો લેખ
Show comments