Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kids Care - પરીક્ષા આપવા જતા પહેલા ખાવો કેળા, યાદશક્તિ રહેશે મજબૂત

મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (09:07 IST)
પરીક્ષા આપવા પહેલા જો જો તમે કેળાનો સેવન કરો છો તો શત-પ્રતિશત તમે પેપર લખીને જ આવશો. આ અમે નહી કહી રહ્યા આયુર્વેદના જાણકારો એવું કહે છે. 
કેળામાં એવા તત્વ હોય છે, જેના આધારે એવું દાવું કરાઈ રહ્યું છે . એવું માનવું છે કે કેળામાં યાદશક્તિને દુરૂસ્ત કરવાની જોરદાર તાકત હોય છે. કેળામાં એક દર્જનથી વધારે પૌષ્ટિક તત્વ હોય છે જે અમારા શરીરને મજબૂતી સાથે-સાથે મગજને પણ તંદુરૂસ્ત રાખે છે. તેના ઉપયોગથી બ્લ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને ગળું 
 
પણ ઓછું સૂકે છે. આથી તરસ પણ નહીના બરાબર લાગે છે. 
 
કેળા ખાવાના ફાયદા 
 
* પરીક્ષાથી પહેલા કેળા ખાવું સારું હોય છે કારણકે તેમાં રહેતું પોટેશિયમ મગજને ચુસ્ત અને અલર્ટ રાખે છે. 
* પોટેશિયમની પ્રચુરતાના કારણે આ બ્લ્ડ પ્રેશરને પણ કંટ્રોલ રાખે છે 
* કેળું વિટામિન બી-6નો સારું સ્ત્રોત છે. જે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. યાદશકતિ અને મગજને તેજ કરે છે. 
* તેમાં ટ્રાઈપ્ટોફૉન એમિનો એસિડ હોય છે, જે હાર્મોન ઉતપન્ન કરે છે તેનાથી સ્ટેસ દૂર રહે છે અને મૂડ સારું રહે છે. 
* કેળા ખાવાથી લોહીમાં હિમોગ્લોબિન વધે છે આથી એનિમિયાના દર્દીઓને કેળા જરૂર ખાવું જોઈએ. 
* કેળામાં 100 કેલોરી અને દૂધમાં 80 કેલોરી હોય છે. આથી વજન ઓછું કરવામાં ઉપયોગ જરૂરી છે. 
* જે શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે અનેશરીરમાં તાકાત પ્રદાન કરે છે. 
* કેળા સરળતાથી પચી જાય છે. 
 
 
 
 
 
 
 
 
 
 

વધુ જુઓ..

મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા, હિંગોલી જિલ્લામાં પણ જોરદાર ભૂકંપ અનુભવાયો; જાણો તેની તીવ્રતા

ગોસાબારા દરિયાકાંઠેથી રૂ. 30.67 લાખનું ચરસ ઝડપાયું: નવી બંદર પોલીસને મળી મોટી સફળતા

મહારાષ્ટ્રના રાયગઢમાં પૂરના પાણીમાં વહી ગયા લગભગ 3 હજાર LPG ગેસ સિલેંડર, વીડિયો થયો વાયરલ

દિલ્હીમાં પાણી ભરાવાની શક્યતા, મુંબઈ અને ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ, આગામી 24 કલાક માટે ભારે વરસાદની ચેતવણી

ટેસ્ટ કપ્તાની મળ્યા બાદ હવે ટી20 માં ફરીથી કપ્તાન બની શકે છે બાબર આઝમ, PCB જલ્દી લઈ શકે છે નિર્ણય

વધુ જુઓ..

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 જુલાઈ 2026

જમાઈ કેમ નથી કરતા પોતાના સાસુ-સસરાનાં અંતિમ સંસ્કાર ? જાણો શું કહે છે ગરુડ પુરાણ

સોમવારે ચંદન, મંગળવારે સિંદૂર.. કયા દિવસે કયું તિલક અપાવશે દરેક કાર્યમાં સફળતા

આગળનો લેખ
Show comments