Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરિયાણાની ચીજો અથવા દવાઓના વધુ ભાવ લેવાતા હોય તો સહાય માટે સીઈઆરસીને ટેલિફોન કરો

બુધવાર, 1 એપ્રિલ 2020 (15:50 IST)
: અમદાવાદની  ગ્રાહક અધિકાર અને સુરક્ષા સંસ્થા, કન્ઝયુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (સીઈઆરસી) એ નાગરિકોને અનુરોધ કર્યો છે કે જો તેમની પાસેથી  વધુ ભાવ વસૂલવામાં  આવતા હોય તો તેમનો સંપર્ક કરો.
 
સીઈઆરસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે “ અમને એવી ફરિયાદો મળી રહી છે કે હાલમાં ચાલી રહેલી લોકડાઉનની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી  કરિયાણા અને દવાઓની દુકાનો  ગ્રાહકો પાસેથી ઉંચો ભાવ વસૂલ કરી રહી છે. લોકડાઉન દરમ્યાન પણ  ગ્રાહકોએ પૂછપરછ કરવા માટે તથા  ફરિયાદ કરવા માટે અમારો ટોલ ફ્રી નંબર 1800 233 0222 ચાલુ છે.  અમે નાગરિકોને અનુરોધ કરીએ છીએ કે જો તેમની પાસેથી  કરિયાણાની ચીજો અથવા  તો દવાઓના ઉંચા ભાવ વસૂલાયા  હોય તેવી કોઈ ઘટના બને તો અમારો સંપર્ક કરો. ”

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

ગુજરાતી રમૂજી જોક્સ

દમણ અને દીવ નો ઇતિહાસ

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

ગુજરાતી જોક્સ- લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments