Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસના દિવસે ખરીદી કરી રહ્યા છો તો ભૂલીને પણ આ વસ્તુ ન ખરીદવી અને આ કામ ન કરવું

ગુરુવાર, 9 નવેમ્બર 2023 (12:36 IST)
માટી કે ચાંદીની મૂર્તિઓ શુભ માનવામાં આવે છે, તેથી કાચ કે પીઓપીની મૂર્તિઓની પૂજા ન કરવી.
 
આ દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાનો તહેવાર છે, તેથી ઘરના પ્રવેશદ્વાર પર ચંપલ અને ચપ્પલ ન રાખો.
 
એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ન તો પૈસા ઉછીના લેવા જોઈએ અને ન ઉધાર આપવા જોઈએ.
 
પૂજાની વિધિ ખુશીથી કરવી જોઈએ જેથી ઘરમાં નકારાત્મક વિચારો ન ફેલાય.
દિવસ દરમિયાન માંસાહારી ખોરાક ટાળો.
 
ધનતેરસના દિવસે ન તો કોઈને ઉધાર આપો અને ન લો. આ દિવસે લોન લેનાર અને ધિરાણ આપનાર બંનેને નાણાંની અછતનો સામનો કરવો પડે છે.
 
આ વસ્તુઓ ન ખરીદવી
- આ દિવસે તેલથી બનાવેલી કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ નહીં. ધનતેરસના દિવસે તેલ, ઘી, રિફાઈન્ડ ઘરમાં લાવવું નહી. ધનતેરસ પર દીવા પ્રગટાવવા માટે પણ તેલની જરૂર પડે છે એટલે આ વસ્તું પહેલાથી જ ખરીદી લેવી.
- આ દિવસે કાળા રંગની વસ્તુઓની ખરીદીથી બચવું જોઈએ. એને શુભ નહીં ગણાય.
- કાચનો સંબંધ રાહુ સાથે છે, એટલે ધનતેરસના દિવસે કાચની ખરીદી કરવી નહીં.
- એલ્યુમિનિયમના વાસણ ધનતેરસ પર ખરીદવાનું અશુભ ગણાય છે. કારણકે ધાતુ પર રાહુનું પ્રભુત્વ છે. અને લગભગ બધા શુભ ગ્રહ એનાથી પ્રભાવિત થાય છે. આ દિવસે છરી, કાતર અથવા લોખંડની વસ્તુ ખરીદવી નહીં.
- ધનતેરસ પર લોખંડથી બનેલી વસ્તુઓ ઘરમાં લાવવી નહીં. જોકે કોઈ વાસણ ખરીદી રહ્યા છે તો, ઘરમાં લાવવા પહેલા એને પાણી અથવા કોઈ બીજી વસ્તુથી ભરી લેવી. સ્ટીલ પણ લોખંડનુ બીજો રૂપ છે એટલે સ્ટીલના વાસણ પણ ધનતેરસના દિવસે ખરીદવા નહીં. સ્ટીલના બદલે કૉપર અથવા બ્રૉન્ઝના વાસણ ખરીદવા જોઈએ.

વધુ જુઓ..

ટોફુ સાથે સ્વાદિષ્ટ અને હેલ્દી નાસ્તો બનાવો

નારિયેળ ભાત કેવી રીતે બનાવશો?

ઘરે જિમ વગર મલાઈકા અરોરા જેવું ફિગર મેળવો, દરરોજ કરો આ 5 વર્કઆઉટ્સ

Metabolism Boosting Drinks: જો તમારું વજન અને બ્લડ સુગર બંને વધારે છે, તો તમારા ડાયેટમાં આ પીણાંને જરૂર સામેલ કરો.

ચોકોબાર આઈસ્ક્રીમ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 6, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 5 જૂન 2026

શું શુક્રવારના ઉપવાસ ફક્ત મહિલાઓ જ કરી શકે છે ? જાણો કોણ કોણ કરી શકે છે આ ઉપવાસ અને શું છે નિયમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 જૂન 2026

આગળનો લેખ
Show comments